Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હું નાપાક ચીનના બદલે ભારતમાં મરવાનું પસંદ કરીશ: દલાઈ લામા

ભારત ખરા અને પ્રેમ કરનારા લોકોનો દેશ છે, સ્વતંત્ર અને લોકશાહી દેશ છે: બૌદ્ધ ધર્મગુરુ

aaspassdaily by aaspassdaily
2022-09-24 10:44:50
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

તિબેટી આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તે ચીનમાં નાપાક ચીની સેનાના હાથમાં મરવાને ભારતમાં મરવાનું પસંદ કરીશ. ભારતના સાચા અને પ્રેમ કરનારા લાકો વચ્ચે અને એક સ્વતંત્ર અને ખુલ્લી લોકશાહી અંતિમ શ્ર્વાસ લેવાનું પસંદ કરીશ. દલાઈ લામાએ આ શબ્દો ધર્મશાલા સ્થિત પોતાના આવાસે સંયુક્ત રાજય શાંતિ સંસ્થાન (યુએસઆઈપી) દ્વારા આયોજીત બે દિવસીય સંવાદમાં યુવા નેતાઓને સંબોધન કરતા કહ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેં પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહને જણાવ્યું હતું કે હું હજુ 15-20 વર્ષ જીવવાનો છું તેમાં કોઈ શક નથી પણ જે સમયે મરીશ, હું ભારતને પસંદ કરીશ. તેમણે ફેસબુક પર પોસ્ટ કરેલ વિડીયોમાં જણાવ્યું હતું કે મૃત્યુ સમયે કોઈએ પણ ભરોસાલાયક મિત્રોથી ઘેરાયેલા હોવું જોઈએ જે ખરેખર આપના પ્રત્યે વાસ્તવિક ભાવનાઓ રાખે છે.

Tags: dalai lamaindia
Previous Post

નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ પણ ખુલ્લી રાખી શકાશે હોટલો

Next Post

WhatsApp કોલનાં પણ આપવા પડશે રૂપિયા!

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
WhatsApp કોલનાં પણ આપવા પડશે રૂપિયા!

WhatsApp કોલનાં પણ આપવા પડશે રૂપિયા!

PFIએ રચ્યું હતું PM મોદી પર હુમલાનું ષડયંત્ર- EDનો દાવો

PFIએ રચ્યું હતું PM મોદી પર હુમલાનું ષડયંત્ર- EDનો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.