Tuesday, August 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

અંધ શાળામાં નેત્રહીન ખેલૈયાઓના નવરાત્રી રાસ ગરબાનો થયેલો પ્રારંભ

ગરબે ઘૂમતા ખેલૈયાઓને અલગ કેટેગરીમાં પુરસ્કાર પણ અપાશે

narendrachdasama by narendrachdasama
2022-09-27 17:54:08
in ભાવનગર, સમાચાર, સંસ્થા સમાચાર
Share on FacebookShare on Twitter

કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં ૩૮મો નવરાત્રી મહોત્સવ કુમારી બ્રિજેશ્વરીદેવીબા ગોહિલનાં વરદહસ્તે દીપપ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો
વર્ષ ૧૯૮૫માં તે વખતના શાળાનાં નેત્રહીન વિદ્યાર્થીઓ નેત્રહીન ગરબી મંડળની રચના કરી સામાન્ય ખેલૈયાઓની જેમ ગરબે ઘૂમવાની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૩માં શાળાની ઓરકેસ્ટ્રા ટીમ તૈયાર કરી પ્રતિવર્ષે અનોખી રીતે રાસગરબાનું આયોજન કરવામાં આવે છે. ગરબે ઘૂમતા નેત્રહીન ખેલૈયા ભાઈ-બહેનોને અલગ-અલગ કેટેગરીમાં પુરસ્કારો પણ આપવામાં આવે છે. આ વર્ષે સંવેદના સોસાયટીમાં જોડાયેલી શહેરની શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓને મહેમાન ખેલૈયા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. પરિણામે સનેત્ર ખેલૈયાઓ સાથે નેત્રહીન ખેલૈયાઓને ગરબે ઘૂમતા જોવાનો નજરો કંઈક અલગ દેખાય છે. આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત મહેશભાઈ પાઠકે કર્યું હતું. જ્યારે નેત્રહીન ગરબી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમની વિગત સંસ્થાનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ આપી હતી. વિજેતા ખેલૈયાઓને નારી ઉત્થાન સંસ્થા દ્વારા પુરસ્કારો આપવામાં આવ્યા હતા. સમગ્ર નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા સંસ્થાનાં ટ્રસ્ટીઓ, સંસ્થાનાં કર્મવીરો, નેત્રહીન ગરબી મંડળનાં વિદ્યાર્થી સ્વયંસેવકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. શહેરની જનતાને અનોખા નવરાત્રી મહોત્સવનું નજરાણું નિહાળવા રાત્રીનાં ૮:૩૦ થી ૧૦:૩૦ સુધી ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.

Tags: Andhsahala garbabhavnagar
Previous Post

પરમ દિવસે વડાપ્રધાન કરશે ભવ્ય રોડ શો : મોદીને આવકારવા ભાવનગર સજ્જ

Next Post

૨૯મીએ વાહન લઇ નિકળતા પહેલા આ ધ્યાન રાખજો

narendrachdasama

narendrachdasama

Related News

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા

August 19, 2025
પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર
તાજા સમાચાર

પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર

August 19, 2025
સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ
તાજા સમાચાર

સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ

August 19, 2025
Next Post
૨૯મીએ વાહન લઇ નિકળતા પહેલા આ ધ્યાન રાખજો

૨૯મીએ વાહન લઇ નિકળતા પહેલા આ ધ્યાન રાખજો

PFI પર પ્રતિબંધ : આ પ્રતિબંધ તેની સાથે જોડાયેલા અન્ય તમામ સંગઠનો પર પણ લાગુ થશે

PFI પર પ્રતિબંધ : આ પ્રતિબંધ તેની સાથે જોડાયેલા અન્ય તમામ સંગઠનો પર પણ લાગુ થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.