Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સેરેબ્રલ પારસી, ઓટિઝમ જેવી બિમારી ધરાવતા બાળકો પણ મન ભરીને ગરબે ઝૂમ્યા

aaspassdaily by aaspassdaily
2022-10-04 13:44:09
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

નવરાત્રી એટલે ઉત્સાહ ઉમંગ અને આનંદનો ઉત્સવ. જેટલો આનંદ આપણને હોય તેટલો જ આનંદ માનસિક દિવ્યાંગ બાળકોને પણ હોય. આવા બાળકો પણ ગરબા રમવા થનગનતા હોય છે. પરંતુ તેઓ સામાન્ય લોકો જાેડે ગરબા રમવામાં સ્વાભાવિક જ સંકોચ અનુભવે. પરંતુ નવરાત્રી તો તેમના માટે પણ છે અને તેથી જ આવા બાળકો માટે ઉત્તમ કાર્ય કરતી પીએનઆર સોસાયટી દ્વારા પ્રતિવર્ષ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

માનસિક રીતે દિવ્યાંગ, સેરેબ્રલ પાલ્સી, ઓટીઝમ જેવી બીમારી ધરાવતા બાળકો પણ રાસ ગરબા રમી શકે તે માટે આ સંસ્થાના આવા બાળકો તેમજ સામાન્ય બાળકો તથા વાલીઓ, શિક્ષકો, સંસ્થાના સંચાલકો સહુ સાથે મળીને ગરબા લેતા હોય છે.

એક ઓક્ટોબરને શનિવારે સાંજે ૫ થી ૮ નટરાજ કોલેજના લેક વ્યૂ ગાર્ડન ખાતે આ મહોત્સવમાં બાળકો મન ભરીને ગરબે રમ્યા હતા અને આ બાળકોને આનંદ કરતા જાેઈ સહુ આનંદિત થઈ ગયા હતા.

Tags: bhavnagardivyang balkogarba
Previous Post

પ્લાસ્ટિકની ફેકટરીમાં કામદારનું અકસ્માતે ઇજા થતાં મોત

Next Post

માલણકા ખોડિયાર માતાજીના મંદિરે કાલે નવચંડી યજ્ઞ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
માલણકા ખોડિયાર માતાજીના મંદિરે કાલે નવચંડી યજ્ઞ

માલણકા ખોડિયાર માતાજીના મંદિરે કાલે નવચંડી યજ્ઞ

પ્રથમ પર્યુષણ નિમિત્તે કાલે યાર્ડમાં હરરાજી બંધ રહેશે

દશેરા નિમિત્તે કાલે માર્કેટયાર્ડમાં હરરાજીનું કામકાજ બંધ રહેશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.