Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નીતિ બનાવી અને બધાને સમાન રીતે લાગુ કરો

વસ્તીના અસંતુલન પર RSSના વડા મોહન ભાગવતનું નિવેદન

aaspassdaily by aaspassdaily
2022-10-05 12:05:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના મુખ્યાલયમાં દશેરાના તહેવાર પર શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. આ દરમ્યાન RSSના વડા મોહન ભાગવતે વસ્તીના અસંતુલનનો મુદ્દો ઉઠાવીને વિશ્વના ઉદાહરણો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે, ભારતને વસ્તી નિયંત્રણ કાયદાની જરૂર છે. આ દરમ્યાન તેમણે મહિલા સશક્તિકરણ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
RSSના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે , વસ્તી નિયંત્રણની સાથે, ધાર્મિક રેખાઓ પર વસ્તી સંતુલન પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેને અવગણી શકાય નહીં. વસ્તીને સંસાધનોની જરૂર છે. જો તે સંસાધન વધાર્યા વગર વધશે તો તે બોજ બની જશે. તેમણે કહ્યું, ‘જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે પણ એક સાધન છે. સંપત્તિ પણ છે. કોઈ પણ દેશમાં 57 કરોડ યુવાનો નથી. આપણો પાડોશી દેશ ચીન જૂનો થઈ ગયો છે. પણ આપણે વિચાર સમજવો પડશે.
આ સાથે ભાગવતે કહ્યું કે, વસ્તીના અસંતુલનને કારણે ભૌગોલિક સીમાઓ પણ બદલાય છે. આ દરમ્યાનતેમણે અસંતુલનનાં કારણો પણ ગણાવ્યાં. જન્મ દરમાં તફાવત ઉપરાંત, ધર્માંતરણ અને બળજબરીથી ઘૂસણખોરી, લાલચ અથવા લોભ પણ આના મુખ્ય કારણો છે. ભાગવતે કોસોવો અને દક્ષિણ સુદાન જેવા દેશોનું ઉદાહરણ આપ્યું, જે વસ્તીમાં ધર્મના અસંતુલનના કારણે ઉદભવ્યા. મહત્વનું છે કે, સંઘના વડાએ સ્પષ્ટપણે કહ્યું કે, વસ્તીને લઈને એક વ્યાપક નીતિ બનાવવી જોઈએ અને તેમાં કોઈને પણ છૂટ આપવી જોઈએ નહીં. નીતિ બધાને સમાનરૂપે લાગુ થવી જોઈએ. જો કંઈક ફાયદાકારક હોય, તો તે સમાજ દ્વારા સરળતાથી સ્વીકારવામાં આવે છે. પરંતુ જ્યાં દેશ છોડીને જવું પડે છે ત્યાં થોડી સમસ્યા છે.

Tags: indiamohan bhagvat about population controll
Previous Post

યુરોપિયન યુનિયનમાં તમામ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ ટાઇપ-C યુનિવર્સલ ચાર્જર નિયમ લાગુ

Next Post

શંકરસિંહ દિવાળી પૂર્વે કોંગ્રેસમાં પાછા ફરે તેવી પ્રબળ શક્યતા

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
શંકરસિંહ દિવાળી પૂર્વે કોંગ્રેસમાં પાછા ફરે તેવી પ્રબળ શક્યતા

શંકરસિંહ દિવાળી પૂર્વે કોંગ્રેસમાં પાછા ફરે તેવી પ્રબળ શક્યતા

ગોહિલવાડમાં લાખો રૂપિયાની ચોળાફળી-જલેબી-ફાફડાની જિયાફત સાથે દશેરા પર્વ ઉજવાયું

ગોહિલવાડમાં લાખો રૂપિયાની ચોળાફળી-જલેબી-ફાફડાની જિયાફત સાથે દશેરા પર્વ ઉજવાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.