Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવ. નાગરીક સહકારી બેંકે રૂપિયા ૩.૧૧ કરોડ નફો કર્યો

સભાસદોને ૯ ટકા ડિવીડન્ડ આપવાની પણ ૬૮મી સાધારણ સભામાં કરાઇ જાહેરાત

aaspassdaily by aaspassdaily
2022-10-05 14:08:34
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર નાગરિક સહકારી બેંકની ૬૮મી વાર્ષિક સામાન્ય સભા શિવશક્તિ હોલમાં તાજેતરમાં મળી હતી અને તેમાં બેંકનું આર્થિક બાબતોમાં ચિત્ર રજૂ કરતા ચેરમેન જીતુ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, બેંકે ગત નાણાંકીય વર્ષમાં રૂા.૩ કરોડ ૧૧ લાખનો નફો કર્યો છે અને સભાસદોને ૯ ટકા ડિવીડન્ડ ઉપરાંત આ એક જ મહિનામાં ભેટ પણ આપવામાં આવશે.
સભા અધ્યક્ષ જીતુભાઇ ઉપાધ્યાયે વધુમાં જણાવેલ કે છેલ્લા ૧૬ વર્ષનો આ સૌથી વધુ નફો છે અને બેંકની આર્થિક પરિસ્થિતિ તપાસીને ઓડીટર દ્વારા બેંકને એ વર્ગ આપવામાં આવ્યો છે. બેંકે વર્ષ દરમિયાન કરેલી વિવિધ પ્રવૃત્તિઓની પણ તેમણે માહિતી આપી હતી. સભાસદો તરફથી મેડિકલ સહાય વધારવા, ગંગાજળીયા બ્રાંચનું રીનોવેશન, સોના ધિરાણ મર્યાદા વધારવી વિગેરે સુચનો થયા હતાં. બેંક દ્વારા અપાયેલ વાર્ષિક રિપોર્ટમાં દર્શાવેલ એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. બેંકની ૬૮મી વાર્ષિક સાધારણ સભામાં વાઇસ ચેરમેન મહેન્દ્રભાઇ બારયા, મેનેજીંગ ડિરેક્ટર પ્રદીપભાઇ દેસાઇ તથા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો અને પ્રોફેશનલ ડિરેક્ટરો હાજર રહેલ. ૬૮મી વાર્ષિક સાધારણ સભામાં પૂર્વ મેયર રમણીકભાઇ પંડ્યા, પૂર્વ કોર્પો. ડે.મેયર બિપીનભાઇ વ્યાસ, પૂર્વ ડિરેક્ટર ઉમંગભાઇ જાેષી, રામભાઇ રાઠોડ, સાજીદભાઇ કાજી, શૌનકભાઇ, કમલભાઇ બધેકા, મહમદખાં પઠાણ, હિતેન્દ્રભાઇ ચોલેરા અને કિરણભાઇ માળી, નલિનભાઇ પંડ્યા, હમીરભાઇ સોલંકી, હરેશભાઇ તલવાણી વિગેરેએ બેંકના વિકાસ માટે સુચનો સાથે ચર્ચાઓ કરી હતી.

Tags: bhavnagar nagrik bankproffit
Previous Post

ભડી ગામના યુવાન ઉપર પાંચ શખ્સનો હથિયારો વડે હુમલો

Next Post

સપ્ટેમ્બરમાં રાજ્યભરમાં રખડતા ઢોરના કારણે 471ના અકસ્માત

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
સપ્ટેમ્બરમાં રાજ્યભરમાં રખડતા ઢોરના કારણે 471ના અકસ્માત

સપ્ટેમ્બરમાં રાજ્યભરમાં રખડતા ઢોરના કારણે 471ના અકસ્માત

કેરળમાં બે બસો વચ્ચે ધડાકાભેર ટક્કર થતા 9ના મોત અને 38 ઘાયલ

કેરળમાં બે બસો વચ્ચે ધડાકાભેર ટક્કર થતા 9ના મોત અને 38 ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.