Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેરળમાં બે બસો વચ્ચે ધડાકાભેર ટક્કર થતા 9ના મોત અને 38 ઘાયલ

aaspassdaily by aaspassdaily
2022-10-06 10:43:59
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેરળમાં બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કેરળના પલક્કડ જિલ્લાના વડક્કનચેરી ખાતે એક પ્રવાસી બસ કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસ સાથે અકસ્માતમાં 9 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની જાણકારી રાજ્ય મંત્રી એમ.બી રાજેશે આપી છે.
બુધવારે રાત્રે અહીં વડક્કનચેરી ખાતે શાળાના વિદ્યાર્થીઓને લઈને જતી પ્રવાસી બસે કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર બાદ બસ દલદલમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં નવ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાંથી ઘણાની હાલત નાજુક છે.
આ અકસ્માત નેશનલ હાઈવે 544 (NH-544) પર સર્જાયો હતો. પ્રવાસી બસ એર્નાકુલમની બેસિલિઓસ વિદ્યાનિકેતન સિનિયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને ઊટી તરફ જઈ રહી હતી. જ્યારે કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(KSRTC)ની સુપરફાસ્ટ બસ કોટ્ટરક્કારાથી કોઈમ્બતુર જઈ રહી હતી.

Tags: 9 deth in bus accidentkerala
Previous Post

સપ્ટેમ્બરમાં રાજ્યભરમાં રખડતા ઢોરના કારણે 471ના અકસ્માત

Next Post

મેક્સિકોના સિટી હૉલમાં અંધાધૂંધ ફાયરિંગ થતા મેયર સહિત 18 લોકોના મોત

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
મેક્સિકોના સિટી હૉલમાં અંધાધૂંધ ફાયરિંગ થતા મેયર સહિત 18 લોકોના મોત

મેક્સિકોના સિટી હૉલમાં અંધાધૂંધ ફાયરિંગ થતા મેયર સહિત 18 લોકોના મોત

જલપાઈગુડીમાં દુર્ગા વિસર્જન દરમિયાન માલ નદીમાં 40 લોકો તણાયા; 8ના મોત

જલપાઈગુડીમાં દુર્ગા વિસર્જન દરમિયાન માલ નદીમાં 40 લોકો તણાયા; 8ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.