Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નાસિક પાસે લક્ઝરી બસમાં આગ, 11 મુસાફરોના મોત

aaspassdaily by aaspassdaily
2022-10-08 10:58:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના નાસિકમાં શનિવારે સવારે થયેલા એક દુ:ખદ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે અને 29 લોકો ઘાયલ થયા છે. આ ઘટના નાશિક શહેરની હદમાં બની હતી. નાશિક-ઔરંગાબાદ રૂટ પર નંદુરનાકા પાસે લક્ઝરી બસ કન્ટેનર ટ્રક સાથે અથડાઈ હતી, જેના પગલે બસમાં આગ લાગી હતી. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને બસમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
યવતમાલથી મુંબઈ જઈ રહેલી બસમાં 40થી વધુ લોકો સવાર હતા. અકસ્માત સમયે સ્લિપર બસમાં કેટલાક લોકો સૂતા હતા. બસ આગનો ગોળો બની ગઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ, બસો અને અન્ય વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

Tags: 11 dead in bus fireMaharashtranasik
Previous Post

શિવસેનાના ‘ધનુષ અને તીર’ ફ્રીઝ થઇ શકે

Next Post

ઉત્તર પ્રદેશમાં મદરેસાઓનો સર્વે પૂર્ણ, 25 ઓક્ટોબરે રિપોર્ટ સુપરત કરવામાં આવશે

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઉત્તર પ્રદેશમાં મદરેસાઓનો સર્વે પૂર્ણ, 25 ઓક્ટોબરે રિપોર્ટ સુપરત કરવામાં આવશે

ઉત્તર પ્રદેશમાં મદરેસાઓનો સર્વે પૂર્ણ, 25 ઓક્ટોબરે રિપોર્ટ સુપરત કરવામાં આવશે

અદાણી ગ્રુપ રાજસ્થાનમાં 60 હજાર કરોડનું કરશે રોકાણ

અદાણી ગ્રુપ રાજસ્થાનમાં 60 હજાર કરોડનું કરશે રોકાણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.