Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

UPમાં પૂરનો કહેર:1370 ગામડાઓ ‘જળમગ્ન’

વરસાદને કારણે ત્રણ જ્યારે વીજળી પડવાથી, સર્પદંશ અને ડૂબી જવાથી એક-એક વ્યક્તિના મોત

aaspassdaily by aaspassdaily
2022-10-12 10:44:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ બાદ હવે પૂરના કારણે ચારેબાજુ હાહાકાર મચી ગયો છે. હાલમાં રાજ્યના 18 જિલ્લાના 1370 ગામો પૂરથી પ્રભાવિત છે, જેમાં બલરામપુરના સૌથી વધુ 287 ગામોનો સમાવેશ થાય છે. આ સિવાય સિદ્ધાર્થનગરના 129, ગોરખપુરના 120, શ્રાવસ્તીના 114, ગોંડાના 110, બહરાઈચના 102, લખીમપુર ખીરીના 6 અને બારાબંકીના 82 ગામો પૂરથી પ્રભાવિત છે.
ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે દોઢ ડઝન જિલ્લાના 1370 ગામોમાં પૂરની સ્થિતિ છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ અને પૂર સંબંધિત દુર્ઘટનાઓમાં 6 લોકોના મોત થયા છે. રાહત કમિશનરની કચેરીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં રાજ્યના 18 જિલ્લાના 1370 ગામો પૂરથી પ્રભાવિત છે, જેમાં બલરામપુરના સૌથી વધુ 287 ગામોનો સમાવેશ થાય છે. આ સિવાય સિદ્ધાર્થનગરના 129, ગોરખપુરના 120, શ્રાવસ્તીના 114, ગોંડાના 110, બહરાઈચના 102, લખીમપુર ખીરીના 6 અને બારાબંકીના 82 ગામો પૂરથી પ્રભાવિત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદને કારણે ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે વીજળી પડવાથી, સર્પદંશ અને ડૂબી જવાથી એક-એક વ્યક્તિના મોત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં અતિવૃષ્ટિ, વીજળી પડવા, સર્પદંશ અને ડૂબી જવાથી થયેલા 6 લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારોને રાહતની રકમનું તાત્કાલિક વિતરણ કરવા સૂચના આપી છે.

Tags: 1370villge afected floodsup
Previous Post

આજથી પાંચ તબક્કામાં શરૂ થશે ભાજપની ગૌરવ યાત્રા

Next Post

20 ઓક્ટબર બાદ ચૂંટણીની તારીખો જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
2 દિવસ કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાતમાં ધામા

20 ઓક્ટબર બાદ ચૂંટણીની તારીખો જાહેર

મહાકાલના આશીર્વાદથી ભારતની ભવ્યતા વિશ્વને વિકાસનો પથ દેખાડશે- મોદી

મહાકાલના આશીર્વાદથી ભારતની ભવ્યતા વિશ્વને વિકાસનો પથ દેખાડશે- મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.