Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચાર મોટી સરકારી વીમા કંપનીઓના કર્મચારીઓના પગારમાં 12 ટકાનો વધારો

5 વર્ષનું એરિયર પણ મળશે: જાહેર ક્ષેત્રની ચાર વીમા કંપનીઓના કર્મચારીઓના પગારમાં વધારો જાહેર કર્યો

aaspassdaily by aaspassdaily
2022-10-17 10:40:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ચાર મોટી સરકારી વીમા કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને સરકાર તરફથી દિવાળી ગિફ્ટ મળી છે. સરકારે ચાર વીમા કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓના પગારમાં 12 ટકા વધારો કર્યો છે જે તેમને ઓગસ્ટ 2017ની પાછલી અસરથી મળશે. 12 ટકા વધારાને કારણે સરકારી તિજોરી પર વર્ષે 8000 કરોડનો બોજ પડશે. નાણાં મંત્રાલય દ્વારા 14 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલા ગેઝેટેડ નોટિફિકેશનમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. આ યોજનાને જનરલ ઇન્શ્યોરન્સ (અધિકારીઓના પગારધોરણ અને સેવાઓની અન્ય શરતોનું તર્કસંગતકરણ) સુધારા યોજના 2022 નામ આપવામાં આવ્યું છે.
નાણાં મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, વીમા કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓને પાંચ વર્ષનું એરિયર પણ મળશે આ તમામ લાભ 1 ઓગસ્ટ 2017ની પાછલી અસરથી મળશે. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ લિમિટેડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ લિમિટેડ, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનો સમાવેશ થાય છે. તેનાથી કેન્દ્ર સરકારની તિજોરી પર 8000 કરોડ રૂપિયાનો બોજો પડશે.

નિવૃત્ત કર્મચારીઓને પણ મળશે લાભ
વેતન સુધારણા દર પાંચ વર્ષે કરવામાં આવે છે. આ વખતે આ ચાર જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓના કર્મચારીઓના વેતનમાં સુધારો કરવામાં આવ્યો છે, જે પાંચ વર્ષ મોડું થયું છે. તેમનું આગામી વેતન સુધારણા પણ ઓગસ્ટ 2022 માં બાકી છે. જો કે આ વેતન સુધારણાનો લાભ તે સમયે આ કંપનીઓની સેવામાં રહેલા નિવૃત્ત કર્મચારીઓને પણ મળશે.

Tags: indiainsurance compny wage
Previous Post

કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ? 21 વર્ષ બાદ અધ્યક્ષ પદની ચૂંટણી

Next Post

નાઈજીરિયામાં સૌથી ભયાનક પૂરે દેશમાં મચાવી તબાહી

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
નાઈજીરિયામાં સૌથી ભયાનક પૂરે દેશમાં મચાવી તબાહી

નાઈજીરિયામાં સૌથી ભયાનક પૂરે દેશમાં મચાવી તબાહી

સોનામાંથી બનેલી આ મીઠાઈ, કિંમત છે 11000 રૂપિયા પ્રતિ 1 કિલો

સોનામાંથી બનેલી આ મીઠાઈ, કિંમત છે 11000 રૂપિયા પ્રતિ 1 કિલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.