Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તો આખો દેશ લઘુમતીમાં આવી જાય: સુપ્રીમ કોર્ટ

તામિલનાડુના સ્માર્ત બ્રાહ્મણોની માંગ ફગાવી: સ્માર્ત બ્રાહ્મણોએ પોતાને લઘુમતીના દરજજાની માંગ કરી હતી

aaspassdaily by aaspassdaily
2022-10-18 10:30:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તામિલનાડુમાં રહેતા સ્માર્ત બ્રાહ્મણોએ પોતાને લઘુમતીનો દરજજો આપવાની માંગણી કરતા સુપ્રીમ કોર્ટે તે ફગાવી દીધી હતી, એટલું જ નહી સુપ્રીમ કોર્ટે એવી ફટકાર લગાવી હતી કે જો આવી માંગ સ્વીકારાય તો આખો ભારત લઘુમતીઓનો દેશ બની જાય.

સુપ્રીમ કોર્ટે સ્માર્ત બ્રાહ્મણોની લઘુમતીનો દરજજો આપવાની માંગ ફગાવીને કહ્યું હતું કે સ્માર્ત બ્રાહ્મણ ધાર્મિક સંપ્રદાય નથી એટલે તેને લઘુમતીનો દરજજો ન આપી શકાય. ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારિ અને ન્યાયમૂર્તિ એસ. રવિન્દ્ર ભટ્ટની પીઠે કહ્યું હતું કે ઘણા બધા લોકો અદ્ધેત દર્શનનું પાલન કરે છે, આ પરીસ્થિતિમાં જો અમે સ્માર્ત બ્રાહ્મણોને લઘુમતીનો દરજજો આપીએ તો આ સ્થિતિમાં અમારી પાસે લઘુમતીનો આખો દેશ થઈ જશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મદ્રાસ હાઈકોર્ટે સ્માર્ત બ્રાહ્મણોની લઘુમતીની માંગ ફગાવી હતી.

Tags: indiasmart brahmin demand rejectsuprim court
Previous Post

જિલ્લા ઉધ્યોગ કેન્દ્રનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો

Next Post

મધ્યપ્રદેશના ડોક્ટરે ‘શ્રી હરિ’ લખી હિન્દીમાં લખ્યું દવાનું પ્રિસ્ક્રીપ્શન !

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મધ્યપ્રદેશના ડોક્ટરે ‘શ્રી હરિ’ લખી હિન્દીમાં લખ્યું દવાનું પ્રિસ્ક્રીપ્શન !

મધ્યપ્રદેશના ડોક્ટરે ‘શ્રી હરિ’ લખી હિન્દીમાં લખ્યું દવાનું પ્રિસ્ક્રીપ્શન !

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના

MPના કટનીમાં પાંચ કિશોરો નદીમાં ડૂબ્યા, ત્રણના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.