Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ખ્યાતનામ મેગેઝીન ‘મીઠાઈ એન્ડ નમકીન ટાઈમ્સ’માં દાસપેંડાવાળા ના ‘કેસર પેંડા’ને સ્થાન

aaspassdaily by aaspassdaily
2022-10-24 16:32:55
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ખ્યાતનામ મેગેઝીન ‘મીઠાઈ એન્ડ નમકીન ટાઈમ્સ’ દ્વારા ભારતના 28 સ્ટેટ અને 8 યુનિયન ટેરિટરી માંથી પસંદ કરવામાં આવેલ ટોટલ 101 ખ્યાતનામ પ્રોડક્ટ ના લિસ્ટ માં ભાવનગરના દાસપેંડાવાળા ના ‘કેસર પેંડા’ને સ્થાન મળ્યું છે.
આ આર્ટિકલમાં જણાવાયું છે કે, દાસ પેંડાવાલા 100 વર્ષ જૂની ગુજરાતની પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે. તેઓ વિવિધ લોકપ્રિય પેંડા, તમામ શ્રેણી ની મીઠાઈઓ, ભાવનગરી ગાઠીયા, અન્ય નમકીન તથા બેકરી ઉત્પાદનોની વિશાળ શ્રેણી ધરાવે છે, તેમાં તેમના કેસર પેડા ખાસ છે .
પ્યોર મિલ્ક માંથી બનતા તેમના કેસરપેડા ઉચ્ચ ગુણવત્તાના કેસર અને ઈલાઈચી યુક્ત હોય છે . અને તે અનટચ બાય હેન્ડ બને છે .તે સિંગલ પીસ MAP( મોડીફાઇ એટમોસ્ફિયર પેકેજીંગ) પેકિંગમાં પેક કરવામાં આવે છે. સમગ્ર મીઠાઈ ઇન્ડસ્ટ્રીઝમાં આ નવીનતમ પેકિંગ આ પ્રકારનું પ્રથમ છે જેણે તેમના પેડા ની પ્રશંસા ઓર વધારી છે.
છેક 1937 માં, દાસ પેંડાવાલાને પેડાની શ્રેષ્ઠ ગુણવત્તા માટે ભાવનગરના રાજવી તરફથી ઉત્તમ ગુણવત્તા માટેનું પ્રશંસા પ્રમાણપત્ર મળેલું, અને તાજેતરમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ ભાવનગરની મુલાકાત દરમિયાન તેમના વક્તવ્યમાં ભાવનગરની યાદગીરી સમાન “દાસના પેંડા’ નો ઉલ્લેખ કરી તેમના ગૌરવમાં ઔર વધારો કરેલ. દાસપેંડાવાલા ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.બૈજુ મહેતા(પીએચડી, ફૂડ ટેક્નોલૉજી), જે પારિવારિક વ્યવસાયની ચોથી પેઢી ના છે તેમણે જણાવ્યું કે “પેડા બનાવવાની પ્રોસેસ ને અમે મોર્ડનાઈઝેશન કરેલ છે પણ તેનો ટ્રેડિશનલ સ્વાદ અને ગુણવત્તા આજે પણ અમારા પૂર્વજો દ્વારા તૈયાર કરવામાં આવેલ તે જ છે.

Tags: bhavnagardas pendavalamithai & namkeen times
Previous Post

ટાઉનહોલમાં બુધવારે પરંપરાગત નૂતન વર્ષ સ્નેહમિલન યોજાશે

Next Post

બ્રિટનના નવા પ્રધાનમંત્રી ઋષિ સુનક 

aaspassdaily

aaspassdaily

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
બ્રિટિશ વડાપ્રધાન લિઝ ટ્રુસનું રાજીનામું, ઋષિ સુનકને મળશે PMની ખુરશી?

બ્રિટનના નવા પ્રધાનમંત્રી ઋષિ સુનક 

ભાવનગર વૃધ્ધશ્રમમા રાધા-કૃષ્ણની રંગોળી બનાવાઇ

ભાવનગર વૃધ્ધશ્રમમા રાધા-કૃષ્ણની રંગોળી બનાવાઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.