Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેજરીવાલ હવે નોટમાંથી પણ ગાંધીની તસ્વીર હટાવા માગે છે: સી.આર.પાટીલ

કેજરીવાલે ચલણી નોટમાં લક્ષ્મીના ફોટાની માગ ઉઠાવી જેને લઇને વિવાદ

aaspassdaily by aaspassdaily
2022-10-29 10:44:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચલણી નોટમાં લક્ષ્મીના ફોટાની માગ ઉઠાવી છે. જે ને લઇને ભારે વિવાદ સર્જાયો છે. અરવિંદ કેજરીવાલની માગ પર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પ્રહાર કર્યા હતા. પાટણમાં સી.આર. પાટીલે નિવેદન આપી જણાવ્યું હતું કે દિલ્લી અને પંજાબના કાર્યાલયમાંથી ગાંધીજીની તસ્વીર હટાવી દેવામાં આવી છે હવે નોટોમાંથી પણ ગાંધીજીનો ફોટો હટાવી ના લે એ માટે સાવચેત રહેવાની જરૂર છે.
બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી ભારતીય ચલણી નોટોને લઇને મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં કહ્યું કે, ‘મોદી સરકારને મારી અપીલ છે કે ભારતમાં ચલણી નોટો પર ગાંધીજીની તસવીર સાથે લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર પણ લગાવવામાં આવે. વધુમાં કેજરીવાલે જણાવ્યું કે, ‘અમે એમ નથી કહી રહ્યાં કે તમામ નોટો બદલવામાં આવે. પરંતુ જે નવી નોટો છાપવામાં આવે તેની પર લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર હોય. ઇન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે. ત્યાં 85% વસ્તી મુસ્લિમ છે, 2% હિંદુ છે, તેમ છતાં તેઓએ ચલણી નોટો પર ગણેશજીની તસવીર લગાવી છે.’
કેજરીવાલે કહ્યું હતું કે, ‘અમે ઈચ્છીએ છીએ કે દરેક પરિવાર અમીર બને, એ માટે ઘણા બધા પગલાં લેવા પડશે. સારી સ્કૂલો, હોસ્પિટલો અને પાયાની મૂળભૂત સુવિધાઓ જનતાને ઉપલબ્ધ કરાવવી પડશે. ત્યારે જ શક્ય બને કે જ્યારે દેવી-દેવતાઓની કૃપા હોય. દિવાળીના દિવસે લક્ષ્મીજી-ગણેશજીની પૂજા કરતી વખતે મને આ વિચાર આવ્યો. હું એમ નથી કહેતો કે તેનાથી અર્થવ્યવસ્થા સારી થશે, પરંતુ ભગવાનના આશીર્વાદ મળશે. અમે કોઈને હટાવવાની વાત નથી કરી રહ્યાં. જો ઇન્ડોનેશિયા કરી શકે તો આપણે કેમ નહીં? લક્ષ્મીજી ઐશ્વર્ય અને સમૃદ્ધિની દેવી છે.’

Tags: cr patilgujaratKejrivalnote
Previous Post

વર્તમાન સરકારની આજે અંતિમ કેબિનેટ બેઠક

Next Post

ગુજરાત ચૂંટણીમાં 65 બેઠકના કોંગ્રેસ ઉમેદવારોની યાદીને મળી મંજૂરી

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગુજરાત ચૂંટણીમાં 65 બેઠકના કોંગ્રેસ ઉમેદવારોની યાદીને મળી મંજૂરી

ગુજરાત ચૂંટણીમાં 65 બેઠકના કોંગ્રેસ ઉમેદવારોની યાદીને મળી મંજૂરી

ઈન્ડિગોના એન્જિનમાં ટેક-ઓફ પહેલા લાગી આગ

ઈન્ડિગોના એન્જિનમાં ટેક-ઓફ પહેલા લાગી આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.