Sunday, September 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

અગીયાળી ખાતે કથામાં સીતારામબાપુએ મોરબીના મૃતકોને પાઠવી શ્રધ્ધાંજલી

પવિત્ર મંત્રોના પાઠ કરી ભોગગ્રસ્તોને શ્રધ્ધાસુમન

aaspassdaily by aaspassdaily
2022-11-03 14:00:02
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સિહોર તાલુકાના અગીયાળી ગામે વિશાળ જનમેદનીની હાજરીમાં ચાલી રહેલી જાની પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્દ ભાગવત કથામાં પુ.સીતારામબાપુએ ચોથા દિવસની કથા દરમિયાન રાષ્ટ્રીય શોક અંતર્ગત ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રો વડે મોરબી દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને શ્રધ્ધાંજલી પાઠવી હતી.
જાની પરિવાર દ્વારા આ કથામાં સુંદર આયોજન કરવામાં આવેલ છે, જે દરમિયાન આ કથામાં પુ.સીતારામબાપુ (ગાદીપતિ બ્રહ્મચારી જગ્યા- મોટા ગોપનાથ) શિવકુંજ આશ્રમ-અધેવાડાએ રાષ્ટ્રીય આપદામાં મોરબીના લોકો પ્રત્યે સંવેદના અનુભવીને શક્ય એવો સૌને સહકાર આપવા અનુરોધ કરેલ છે.

Tags: agiyalikatha sitaram bapumorbi shradhdhanjali
Previous Post

મંગળવાર – પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણના કારણે ગુરુ આશ્રમ બગદાણા બંધ પાળશે

Next Post

ભાવનગર એસ.ટી.ના ડીસી સહિત ૧૦ અધિકારીની કરાઈ બદલી

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

September 6, 2025
અગલે બરસ તું જલ્દી આના
તાજા સમાચાર

અગલે બરસ તું જલ્દી આના

September 6, 2025
પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય
તાજા સમાચાર

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

September 6, 2025
Next Post
ગુજરાતના 24 DEO-DPEOની બદલી

ભાવનગર એસ.ટી.ના ડીસી સહિત ૧૦ અધિકારીની કરાઈ બદલી

શોભાવડ ગામે સગીરા ઉપર થયેલ સામુહિક બળાત્કારના કેસમાં બે શખ્સોને દસ દસ વર્ષની   કેદ

શોભાવડ ગામે સગીરા ઉપર થયેલ સામુહિક બળાત્કારના કેસમાં બે શખ્સોને દસ દસ વર્ષની કેદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.