Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જોબ અને એડમિશનમાં 10 ટકા EWS કોટા પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

પીઠે 27 સપ્ટેમ્બરે આ ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો

aaspassdaily by aaspassdaily
2022-11-07 11:01:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટ આજે 103માં સંવિધાન સંશોધનની માન્યતાને પડકાર આપતી અરજી પર પોતાના ચુકાદો આપશે. તેમાં એડમિશન અને સરકારી નોકરીમાં આર્થિક રીતે નબળા વર્ગના વ્યક્તિઓને 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. પીઠે 27 સપ્ટેમ્બરે આ ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો. પાંચ સભ્યોવાળી સંવિધાન પીઠમાં મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિત, જસ્ટિસ દિનેશ માહેશ્વરી, એસ રવીન્દ્ર ભટ, બેલા એમ ત્રિવેદી અને જેબી પારડીવાલા છે. આ મામલામાં મેરોથન સુનાવણી લગભગ સાત દિવસ સુધી ચાલી હતી. તેમાં અરજીકર્તા અને તત્કાલિન અટોર્ની જનરલ કેકે વેણૂગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ EWS કોટાનો બચાવ કર્યો હતો.
શિક્ષણવિદ મોહન ગોપાલે આ મામલામાં 13 સપ્ટેમ્બરે પીઠ સમક્ષ દલીલો આપી હતી અને ઈડબ્લ્યૂએસ કોટા સંશોધનનો વિરોધ કરતા તેને પાછલા બારણેથી અનામતની અવધારણાને ખતમ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. અરજીકર્તાનું પ્રતિનિધિત્વ કરનારા કાયદાના વિદ્રાન ડો. જી મોહન ગોપાલે તર્ક આપ્યો હતો કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એક ક્ષેણી છે. જે તમામ શ્રેણીને પછાત વર્ગ તરીકે એકજૂટ કરે છે. સામાજિક, આર્થિક અને રાજકીય રીતે પછાતપણાના આધાર પર. તેમણે તર્ક આપ્યો કે વર્ગોનું વિભાજન, અનામત આપવા માટે એક પૂર્વાપેક્ષા તરીકે આગળ વધવાની ગુણવત્તા સંવિધાનના મૂળ ઢાંચાનો વિરોધ કરે છે.
આ અગાઉ ગોપાલે તર્ક આપ્યો હતો કે, 103માં સંશોધન સંવિધાન સાથે છેતરપીંડી થઈ છે. જમીની હકીકત એ છે કે, આ દેશને જાતિના આધાર પર વહેંચી રહ્યું છે. તેમણે ભાર આપીને કહ્યુ કે, સંશોધન સામાજિક ન્યાયની સંવૈધાનિક દ્રષ્ટિ પર હુમલો છે. તેમના રાજ્યમાં, જે કેરલ છે, તેમને એ કહેતા ખુશી થાય છે કે, સરકારે EWS માટે એક આદેશ જાહેર કર્યો છે અને ઉંચ્ચી જાતિ હતી અને તે તમામ દેશની સૌથી વિશેષાધિકાર જાતિઓ હતી.

Tags: EWS quota judgementindiasuprime court
Previous Post

બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાશે!

Next Post

તો 2011ની જેમ ફરી ચેમ્પિયન બનશે ભારત?

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
તો 2011ની જેમ ફરી ચેમ્પિયન બનશે ભારત?

તો 2011ની જેમ ફરી ચેમ્પિયન બનશે ભારત?

કોના જેવી દેખાય છે દીકરી દાદી નીતુ સિંહે આપ્યો જવાબ

કોના જેવી દેખાય છે દીકરી દાદી નીતુ સિંહે આપ્યો જવાબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.