Sunday, September 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કારતક સુદ પુનમ: જૈનોના ચાતુર્માસ સંપન્ન : પાલીતાણામાં શત્રુંજય તીર્થની યાત્રાનો પ્રારંભ

સૌરાષ્ટ્ર-કચ્છમાં બિરાજતા સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તન: ઠેર-ઠેર ભાવયાત્રા: પાલીતાણામાં હજારો યાત્રિકો સિધ્ધાચલજીની યાત્રા કરીને પુણ્યનું ભાથું મેળવશે

aaspassdaily by aaspassdaily
2022-11-08 11:35:37
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સમસ્ત જૈનોમાં આજે ચાતુર્માસ પૂર્ણ થશે તથા દેરાવાસી જૈનોના કારતક પુનમના ચાતુર્માસ પૂર્ણ થશેસૌરાષ્ટ્ર-કચ્છમાં વિવિધ જૈન સંઘોમાં બિરાજતા સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તન થશે જે લોકો પાલીતાણા જઈ ન શકયા હોય તેઓ પોતાના જિનાલયોમાં શ્રી શત્રુંજય તીર્થ પટ્ટ મુકીને વિધિ સહિત ભાવયાત્રા કરશે. આવતીકાલે કારતક સુદ પુનમ સાથે જૈનોના ચાતુર્માસ પૂર્ણ થશે. જૈન સાધુ સાધ્વીજીઓના ચાતુર્માસ પરિવર્તન થશે તથા શેષ વિહારમાં તીર્થોની યાત્રા સાથે ગામો ગામ વિચરણ કરીને શાસન પ્રભાવના વધારશે.આવતીકાલે શ્રી હેમચંદ્રાચાર્યજીની જન્મજયંતી છે.

પાલીતાણામાં દિવાળીના પર્વ બાદ કારતક સુદ પુનમથી શત્રુંજય પર્વતની યાત્રા શરૂ થવાની હોય પાલીતાણામાં મોટી સંખ્યામાં યાત્રીકો આવી રહ્યા છે. કારતકી પુનમથી પાલીતાણામાં નવાણુ યાત્રા પણ શરૂ થનાર હોય નવાણું યાત્રાના આરાધકો પણ મોટી સંખ્યામાં પાલીતાણા આવનાર છે. કારતકી પુનમની ગીરીરાજની યાત્રામાં યાત્રીકોની સગવડ માટે શત્રુંજય પર્વત ઉપર આ.ક. પેઢી તરફથી કાચુ અને ગરમ પાણી, મેડીકલ, સીકયુરીટીની વ્યવસ્થા કરવામાં આવનાર છે. યાત્રીકો મોટી સંખ્યામં આવનાર હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.

Tags: Jain chaturmas purnapalitana
Previous Post

‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ : ભાજપનું અભિયાન લોન્ચ

Next Post

તળાજા ખાતે પંચોળી અને પટેલ સમાજ દ્વારા સમૂહલગ્ન

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

September 6, 2025
અગલે બરસ તું જલ્દી આના
તાજા સમાચાર

અગલે બરસ તું જલ્દી આના

September 6, 2025
પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય
તાજા સમાચાર

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

September 6, 2025
Next Post
તળાજા ખાતે પંચોળી અને પટેલ સમાજ દ્વારા સમૂહલગ્ન

તળાજા ખાતે પંચોળી અને પટેલ સમાજ દ્વારા સમૂહલગ્ન

વિરાટ વૈષ્ણવ મહાસંમેલનમાં ભાવનગર શહેર અને જિલ્લાના 2000 થી વધુ વૈષ્ણવોએ લીધો ભાગ

વિરાટ વૈષ્ણવ મહાસંમેલનમાં ભાવનગર શહેર અને જિલ્લાના 2000 થી વધુ વૈષ્ણવોએ લીધો ભાગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.