શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં મ્યુ. શાસકો, તંત્ર વાહકો દ્વારા પરંપરાગત રીતે જળના વધામણાં
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચાલુ સીઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. ડેમ છલકાઈ જતાં ભાવનગર શહેર માટે ...
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચાલુ સીઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. ડેમ છલકાઈ જતાં ભાવનગર શહેર માટે ...
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના ઉત્સવ તરીકે ઉજવાતા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમમાં પાલિતાણાના વિજાનાનેસ ગામે વિદ્યાર્થીઓએ અનોખો વિરોધ નોંધાવી તંત્રની પોલ ખોલી ...
શાશ્વત તીર્થ પાલીતાણાના તળેટી રોડ પર આવેલ નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાની વિધિનો મંગલમય પ્રારંભ થયો છે. મુનિ યશોવર્ધનજી મહારાજ, મુનિ ...
પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક કારમાંથી ગેરકાયદેસર બીયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા ...
ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી ઘટના પાલીતાણાના રાણપરડા ગામે ઘટી છે, યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં પરિવારના ...
પાલિતાણા નજીક હસ્તગિરિ તીર્થની તળેટીની પ્રતિષ્ઠા બાદ તીર્થની ટોચ પર અષટાપદ જિનાલયમાં ૨૪ તીર્થંકર પ્રભુનો મંગળ પ્રવેશ વિધિ સંપન્ન થયો. ...
અનંત સિધ્ધોની છત્ર છાયા એવા શાત ગિરિરાજ-પાલીતાણામાં પૂજય તપાગચ્છાધીરાજ આચાર્ય ભવગંત વિજય રામચંદ્રસુરીશ્વરજી મહારાજાનાં સમુદાયનાં વિશ્વ હિત ચિંતક પૂજય આચાર્ય ...
રાજયના ગૃહ મંત્રી અને યુથ આઇકોન હર્ષ સંઘવીએ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણાના મહિમાવંત શેત્રુંજય મહાતીર્થની ભાવપૂર્ણ યાત્રા કરી, પૂજાની જોડ ...
ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પાલિતાણામાં 'શ્રી ખરતરગચ્છ સહસ્ત્રાબ્દિ વર્ષ મહોત્સવ'માં ઉપસ્થિત રહ્યા હતા. પાલિતાણા હેલિપેડ ખાતે પદાધિકારીઓ, અધિકારીઓએ અને ...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા. ૨૬ અને તા. ૨૮ના રોજ ભાવનગર જિલ્લાના પ્રવાસે આવશે. પાલિતાણાના અચલગચ્છ જૈન સમાજના કાર્યક્રમમાં તથા ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.