Tag: palitana

શેત્રુંજી ડેમ ઓવરફ્‌લો થતાં મ્યુ. શાસકો, તંત્ર વાહકો દ્વારા પરંપરાગત રીતે જળના વધામણાં

શેત્રુંજી ડેમ ઓવરફ્‌લો થતાં મ્યુ. શાસકો, તંત્ર વાહકો દ્વારા પરંપરાગત રીતે જળના વધામણાં

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચાલુ સીઝનમાં પ્રથમ વખત ઓવરફ્‌લો થયો છે. ડેમ છલકાઈ જતાં ભાવનગર શહેર માટે ...

શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા તંત્રની આંખ ઉઘાડતો વિરોધ

શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા તંત્રની આંખ ઉઘાડતો વિરોધ

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના ઉત્સવ તરીકે ઉજવાતા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમમાં પાલિતાણાના વિજાનાનેસ ગામે વિદ્યાર્થીઓએ અનોખો વિરોધ નોંધાવી તંત્રની પોલ ખોલી ...

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત

શાશ્વત તીર્થ પાલીતાણાના તળેટી રોડ પર આવેલ નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાની વિધિનો મંગલમય પ્રારંભ થયો છે. મુનિ યશોવર્ધનજી મહારાજ, મુનિ ...

મોડી રાત્રે વિદેશી દારૂની ફેરી કરવા નીકળેલ ઘોઘા જકાતનો શખ્સ ઝડપાયો

નશાની હાલતમાં કાર સાથે બે શખ્સો ઝડપાયા, બીયરના 5 ટીન જપ્ત કરાયા

પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક કારમાંથી ગેરકાયદેસર બીયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા ...

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી ઘટના પાલીતાણાના રાણપરડા ગામે ઘટી છે, યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં પરિવારના ...

હસ્તગિરિ તીર્થની ટોચ પર અષ્ટાપદ જિનાલયમાં ૨૪ તીર્થંકર પ્રભુનો પ્રવેશ, 7મીએ થશે પ્રતિષ્ઠા

હસ્તગિરિ તીર્થની ટોચ પર અષ્ટાપદ જિનાલયમાં ૨૪ તીર્થંકર પ્રભુનો પ્રવેશ, 7મીએ થશે પ્રતિષ્ઠા

પાલિતાણા નજીક હસ્તગિરિ તીર્થની તળેટીની પ્રતિષ્ઠા બાદ તીર્થની ટોચ પર અષટાપદ જિનાલયમાં ૨૪ તીર્થંકર પ્રભુનો મંગળ પ્રવેશ વિધિ સંપન્ન થયો. ...

સોમવારે કાર્તિકી પૂનમ : પાલિતાણામાં શેત્રુંજય તિર્થ યાત્રાનો થશે પુનઃ પ્રારંભ

પાલીતાણમાં સોમવારે એક સાથે 10 યુવા મુમુક્ષો દીક્ષા લેશે, મહોત્સવનો પ્રારંભ

અનંત સિધ્ધોની છત્ર છાયા એવા શાત ગિરિરાજ-પાલીતાણામાં પૂજય તપાગચ્છાધીરાજ આચાર્ય ભવગંત વિજય રામચંદ્રસુરીશ્વરજી મહારાજાનાં સમુદાયનાં વિશ્વ હિત ચિંતક પૂજય આચાર્ય ...

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શેત્રુંજય તિર્થની કરી યાત્રા, ઉપવાસી યાત્રીઓને ખભો આપી કર્યું સેવાકાર્ય

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શેત્રુંજય તિર્થની કરી યાત્રા, ઉપવાસી યાત્રીઓને ખભો આપી કર્યું સેવાકાર્ય

રાજયના ગૃહ મંત્રી અને યુથ આઇકોન હર્ષ સંઘવીએ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણાના મહિમાવંત શેત્રુંજય મહાતીર્થની ભાવપૂર્ણ યાત્રા કરી, પૂજાની જોડ ...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પાલિતાણા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પાલિતાણા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત

ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પાલિતાણામાં 'શ્રી ખરતરગચ્છ સહસ્ત્રાબ્દિ વર્ષ મહોત્સવ'માં ઉપસ્થિત રહ્યા હતા. પાલિતાણા હેલિપેડ ખાતે પદાધિકારીઓ, અધિકારીઓએ અને ...

પાલિતાણામાં આવતા મહિને હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો થશે શિલાન્યાસ

કાલે રાજ્યપાલ પાલિતાણાના મહેમાન : ૨૮મીએ ગારિયાધારના એક કાર્યક્રમમાં પણ રહેશે ઉપÂસ્થત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા. ૨૬ અને તા. ૨૮ના રોજ ભાવનગર જિલ્લાના પ્રવાસે આવશે. પાલિતાણાના અચલગચ્છ જૈન સમાજના કાર્યક્રમમાં તથા ...

Page 1 of 6 1 2 6