Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચૂંટણીમાં ઉમેદવારો માટે ખર્ચ મર્યાદા રૂ.40 લાખ

ચૂંટણી પંચને હિસાબ આપવો પડશે: 2017ની ચૂંટણી કરતા રૂ.12 લાખ વધારી અપાયા

aaspassdaily by aaspassdaily
2022-11-08 11:55:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવનારા ઉમેદવારો માટે ચૂંટણી પંચે ખર્ચની મર્યાદા ૧૨ લાખ વધારીને રૂ.૪૦ લાખ સુધીની મર્યાદામાં ખર્ચો કરી શકશે. ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા પછી ઉમેદવારોએ ખર્ચની રંજેરજની વિગતો ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવી પડશે. ઉમેદવારોના ખર્ચ ઉપર ચૂંટણી ખર્ચ નિરીક્ષકો બાજ નજર રાખશે.
વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રકિયા શરૃ થવાની સાથે જ ઉમેદવારો કેટલા સુધી ખર્ચો કરી શકશે. તેની મર્યાદા પણ નક્કી થઇ ગઇ છે. ગત ૨૦૧૭ માં એક ઉમેદવાર દીઠ ૨૮ લાખની ખર્ચની મર્યાદા નક્કી કરાઇ હતી. આ વખતે ૧૨ લાખનો વધારો કરીને કુલ ૪૦ લાખની મર્યાદામાં ખર્ચો થઇ શકશે. ઉમેદવારી ફોર્મ ફાઇનલ થયા પછી ઉમેદવારોએ જેટલો પણ ખર્ચો થશે. તેની વિગતો અધિકારી સમક્ષ રજુ કરવી પડશે. ચૂંટણી પંચે ઉમેદવારો દ્વારા થતા ખર્ચામાંથી વસ્તુઓના ભાવો ફાઇનલ કરાયા છે. આગામી દિવસોમાં ચૂંટણી ઉમેદવારી મંજુર થયા પછી ઉમેદવારોને કઇ વસ્તુમાં કેટલો ખર્ચો કરી શકશે. તેની વિગતો પણ આપવામાં આવશે.
વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા થતા ખર્ચાઓ પર નજર રાખવા માટે ખાસ પાંચ ખર્ચ નિરીક્ષકોની નિમણુંક કરાતા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજીને માહિતી મેળવવાની સાથે જ જરૃરી સુચનો પણ કર્યા હતા.

Tags: election kharch limit 40 lackgujarat
Previous Post

ઈરાનના હિજાબ વિરૂદ્ધ પ્રર્દશનો કેરલ પહોંચ્યા

Next Post

લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભકામના આપવા તેમના નિવાસ્થાને પહોંચ્યા મોદી

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભકામના આપવા તેમના નિવાસ્થાને પહોંચ્યા મોદી

લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભકામના આપવા તેમના નિવાસ્થાને પહોંચ્યા મોદી

ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયા નર્કના માર્ગે : રાષ્ટ્રસંઘ

ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયા નર્કના માર્ગે : રાષ્ટ્રસંઘ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.