Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ચહેરા નવા, પ્રશ્નનો જૂના : પાટીદાર યુવાનોને પોલીસ, કોર્ટ કચેરીના ચક્કર કાપતા મૂકી આંદોલનકારી નેતાઓ રાજકીય પક્ષોમાં જાેડાઇ જતા રોષ

aaspassdaily by aaspassdaily
2022-11-21 14:00:11
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પાટીદાર અનામત આંદોલન છેડનાર ટોચના નેતાઓએ રાજકીય પક્ષોના અંચળા ઓઢી લેતાં લડત હવે મૃતઃપ્રાય બની છે, આટલું જ નહિ તે સમયે આંદોલનકારી કાર્યકરો પર થયેલા પોલીસ કેસ હજુ યથાવત છે તેનો કોઈ નિવેડો આવ્યો નથી, આથી સમાજ સાથે દ્રોહ થયો હોવાની લાગણી ઊભી થઈ છે. ચૂંટણી આવી છે ત્યારે આ મુદ્દો ફરી ગરમાયો છે. આ મુદ્દે ભાવનગર જિલ્લામાં પાસના કાર્યકરો મેદાનમાં આવ્યાં છે. ભૂતકાળમાં પાટીદાર આંદોલન સમયે થયેલા કેસો હજુ સુધી સત્તાધીશ સરકારે પરત ન ખેંચતા ભાજપ સરકાર વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ભાવનગરમાં શનિવારે પાસના કાર્યકરો દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પાટીદાર આંદોલન સમયે થયેલા કેસો હજુ સુધી સત્તાધીશ સરકારે પરત ન ખેંચતા અને આ આંદોલનમાં શહીદ થનાર પરિવારોને નોકરી ન આપતા અમો ભાજપ સરકાર વિરુદ્ધ મતદાન કરીશું.

અગાઉના પાસના આંદોલન સમયના હાર્દિક પટેલ, રેશમાં પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, નીતિન ઘેલાણી સહિતના કાર્યકરો જુદી જુદી રાજકીય પાર્ટીમાં જાેડાય ગયા છે જેથી તેમને હવે આ બાબતે સમાજના આ પ્રશ્નને નથી ઉઠાવતા અને પાટીદાર આંદોલન સમયનો આ પ્રશ્ન હજુ ત્યાને ત્યાંજ છે ત્યારે એ લોકો ભલે હવે પાસમાં નથી પરંતું અમો પાસના કાર્યકરો હવે ચૂંટણી પૂર્વે ટીમો બનાવી આ મામલે સમાજ વચ્ચે જઈશું અને આગામી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.!

Tags: bhavnagarPAAS Fari sakriya
Previous Post

મહુવામાંથી ઝડપાયેલા રોકડા ૯૯ લાખ ક્યાંથી આવ્યા ? તે અંગે તપાસનો ધમધમાટ

Next Post

૨૩મીએ મોદીની જાહેર સભા, તેના ત્રીજા દિવસે કેજરીવાલનો ભાવનગરમાં રોડ શો

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
૨૩મીએ મોદીની જાહેર સભા, તેના ત્રીજા દિવસે કેજરીવાલનો ભાવનગરમાં રોડ શો

૨૩મીએ મોદીની જાહેર સભા, તેના ત્રીજા દિવસે કેજરીવાલનો ભાવનગરમાં રોડ શો

આ મોદી દિલ્હીમાં છે પણ એને ગુજરાતની ખબર હોય: PM

આ મોદી દિલ્હીમાં છે પણ એને ગુજરાતની ખબર હોય: PM

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.