Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદી આવતીકાલે 2 દિવસના ગુજરાતના પ્રવાસે : બે દિવસમાં 7 સભા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 5 જનસભા સંબોધશે

aaspassdaily by aaspassdaily
2022-11-26 10:29:38
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ફરી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. 2 દિવસમાં પીએમ મોદી 7 સભાને સંબોધન કરશે. તેઓ આવતીકાલે ખેડા, નેત્રંગ અને સુરતમાં સભાને સંબોધન કરશે. જ્યારે પીએમ મોદીની 28 નવેમ્બરે અંજાર, જામનગર, પાલીતાણા અને રાજકોટમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમિત શાહ એકજ દિવસમાં 5 જનસભા સંબોધશે, જ્યારે મલ્લિકાર્જુન ખડગે અને પીએમ મોદી પણ આવતીકાલે 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે એક જ દિવસમાં 5 જનસભા સંબોધશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 4 જિલ્લામાં 5 જનસભા સંબોધશે. અમિત શાહ અમરેલી, ભાવનગર, વડોદરા, અમદાવાદ અને અમરેલી જિલ્લામાં સભાઓ ગજાવશે. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, પરસોત્તમ રૂપાલા પ્રચાર કરશે. તેઓ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જાહેર સભાને સંબોધશે.

Tags: chutani sabhagujaratmod & shah
Previous Post

બ્રાઝિલની 2 સ્કૂલોમાં ફાયરિંગ: 2 શિક્ષકો સહિત 3નાં મોત

Next Post

અમેરિકાએ ‘રાષ્ટ્રીય સુરક્ષા’ને ટાંકીને ચીનના ટેલિકોમ્યુનિકેશન સાધનો પર મૂક્યો પ્રતિબંધ

aaspassdaily

aaspassdaily

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
અમેરિકાએ ‘રાષ્ટ્રીય સુરક્ષા’ને ટાંકીને ચીનના ટેલિકોમ્યુનિકેશન સાધનો પર મૂક્યો પ્રતિબંધ

અમેરિકાએ 'રાષ્ટ્રીય સુરક્ષા'ને ટાંકીને ચીનના ટેલિકોમ્યુનિકેશન સાધનો પર મૂક્યો પ્રતિબંધ

ઉમેદવારનું ધાર્યું પરિણામ બગાડી શકે છે EVMનું NOTA બટન

ઉમેદવારનું ધાર્યું પરિણામ બગાડી શકે છે EVMનું NOTA બટન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.