Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જૂનાગઢમાં શંકાસ્પદ પીણું પીધા બાદ 2 રિક્ષા ચાલકોના મોત

1 અતિ ગંભીર, પીણાની બોટલ કબજે કરી તપાસનો ધમધમાટ

aaspassdaily by aaspassdaily
2022-11-29 10:40:05
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જૂનાગઢના ગાંધી ચોક પાસે કેફી પીણા જેવું પ્રવાહી પીવાના કારણે બે વ્યક્તિની તબિયત બગડી હતી. જેના સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી છે.
જૂનાગઢના ગાંધી ચોક પાસે આવાલે રિક્ષા સ્ટેન્ડ કેફી પીણા જેવું પ્રવાહી પીવાથી રફીક ઘોઘારીની તબીયત બગડી હતી. જેને લઇને સારવાર માટે ખસેડાયો હતો. ત્યારબાદ આ જ સ્થળે રહેલ પ્રવાહીની બોટલ જોન નામના યુવકએ પણ પિતા તેની પણ તબિયત બગડી હતી. જેને પણ સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં જોન નામના યુવાને પણ દમ તોડી દેતા પોલીસના ઉચ્ચ અધિકારી અને રાજકીય આગેવાનો સીવીલ ખાતે દોડી ગયા હતા. જોકે હજુ પણ બંને વ્યક્તિઓના મૃત્યુનુ કારણ સ્પષ્ટ ન થતાં પોલીસે શંકાસ્પદ પીણાની બોટલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Tags: 2 motjunagadhkefi pinu
Previous Post

6 દિવસથી દિલ્હી AIIMSનું સર્વર હેક

Next Post

89 બેઠકો પર પ્રચારના અંતિમ દિવસે દિગ્ગજ સ્ટાર પ્રચારકો મેદાને

aaspassdaily

aaspassdaily

Related News

નૌકાદળમાં સામેલ થશે અત્યાધુનિક યુદ્ધ જહાજ, બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો શિકાર
તાજા સમાચાર

નૌકાદળમાં સામેલ થશે અત્યાધુનિક યુદ્ધ જહાજ, બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો શિકાર

July 2, 2025
ગાઝામાં બે મહિનામાં કરાવીશું સીઝફાયર: ટ્રમ્પનો ફરી મોટો દાવો
આંતરરાષ્ટ્રીય

ગાઝામાં બે મહિનામાં કરાવીશું સીઝફાયર: ટ્રમ્પનો ફરી મોટો દાવો

July 2, 2025
અમરનાથ યાત્રાનો પ્રારંભ : LG મનોજ સિન્હાએ પ્રસ્થાન કરાવી
તાજા સમાચાર

અમરનાથ યાત્રાનો પ્રારંભ : LG મનોજ સિન્હાએ પ્રસ્થાન કરાવી

July 2, 2025
Next Post
89 બેઠકો પર પ્રચારના અંતિમ દિવસે દિગ્ગજ સ્ટાર પ્રચારકો મેદાને

89 બેઠકો પર પ્રચારના અંતિમ દિવસે દિગ્ગજ સ્ટાર પ્રચારકો મેદાને

આફતાબના 70 ટુકડા કરી નાખવા હતા- આરોપીએ કહ્યું

આફતાબના 70 ટુકડા કરી નાખવા હતા- આરોપીએ કહ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.