Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં કાલથી મોરારિબાપુની રામકથા : તૈયારીઓ પૂર્ણ

સ્વામી શ્રી સચ્ચિદાનંદજીના હસ્તે દીપપ્રાગટ્ય થશે - નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન

aaspassdaily by aaspassdaily
2022-12-02 14:01:22
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરની ભૂમિ પર લાંબા સમય બાદ ગોળીબાર હનુમાનજીના ચરણોમાં જવાહર મેદાન ખાતે આવતીકાલ તા.૩ને શનિવારથી પૂ. મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રારંભ થશે. જેની તૈયારીઓ પૂર્ણ થઇ છે અને કથા મંડપ, ડોમ સહિત તૈયાર કરી દેવામાં આવ્યા છે.


નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિમિત્તમાત્ર આયોજન દ્વારા આવતીકાલ શનિવાર તા.૩થી રવિવાર તા.૧૧ દરમિયાન પૂ. મોરારિબાપુના વ્યાસાસને રામકથાનો લાભ મળનાર છે. ભાવનગર ભાવેણાની ભૂમિ પર ગોળીબાર હનુમાનજીના ચરણોમાં યોજાનાર આ રામકથા પ્રારંભે શનિવાર બપોરે ૩-૩૦ કલાકે પદ્મ ભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદજીના હસ્તે દીપપ્રાગટ્ય થશે તથા તેઓશ્રી આશીર્વચન પાઠવશે.
નિમિત્તમાત્ર નિમંત્રણ રહેલા જયંતભાઈ વનાણી બુધા પટેલ દ્વારા જણાવાયા મૂજબ ભાવનગરમાં જવાહર મેદાન ‘મારુતિ ધામ’ ખાતે શનિવાર તા.૩ બપોરે ૩-૩૦ કલાકે પ્રારંભ થયા બાદ બીજા દિવસ રવિવાર તા.૪થી સવારે ૧૦થી બપોરે ૧-૩૦ કલાક દરમિયાન કથાશ્રવણ લાભ મળશે. કથા વિરામ રવિવાર તા.૧૧ના થશે. ભાવિક શ્રોતાઓને આ કથાનો લાભ લેવા જણાવાયું છે.

Tags: bhavnagarmoraribapuramkatha taiyari purn
Previous Post

પોલીગ બુથના કર્મચારીઓનુ સન્માન

Next Post

રાજકોટના એસટી પોર્ટ ઉપર મુસાફરો રઝળ્યા

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
રાજકોટના એસટી પોર્ટ ઉપર મુસાફરો રઝળ્યા

રાજકોટના એસટી પોર્ટ ઉપર મુસાફરો રઝળ્યા

લોખંડી બંદોબસ્ત વચ્ચે તમામ ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં કેદ

લોખંડી બંદોબસ્ત વચ્ચે તમામ ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં કેદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.