Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

છત્તીસગઢ વિધાનસભામાં અનામત બિલ સર્વ સંમ્મતિથી પસાર

કોંગ્રેસ શાસિત આ રાજ્યમાં હવે 50 ટકા નહીં 72 અનામત લાગૂ થશે

aaspassdaily by aaspassdaily
2022-12-03 11:56:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

છત્તીસગઢ વિધાનસભામાં આખરે અનામત બિલ સર્વ સંમ્મતિથી શુક્રવારે પસાર થયું છે. જે અંતર્ગત અનુસૂચિત જનજાતિ માટે 32 ટકા, અન્ય પછાત વર્ગમાં માટે 27 ટકા, અનુસૂચિત જાતિ માટે 13 ટકા અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ચાર ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. વિધાનસભામાં બિલ પસાર થયા બાદ હવે રાજ્યમાં કુલ અનામત 76 ટકા થઈ ગયું છે. બિલ પાસ થયા બાદ સીએમ ભૂપેશ બધેલે પણ શુભકામના આપી હતી.
રાજ્યમાં અનામતનો મુદ્દો ત્યારે ઉઠ્યો, જ્યારે છત્તીસગઢ હાઈકોર્ટે ગત સપ્ટેમ્બર મહિનામાં વર્ષ 2012માં જાહેર રાજ્ય સરકારના સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામતને 58 ટકા સુધી વધારવા માટેના આદેશના ફગાવી દીધો હતો. સાથે જ કહ્યું કે, 50 ટકાની મર્યાદાથી વધારે અનામત અસંવૈધાનિક છે. આ નિર્ણય બાદ રાજ્યમાં જનજાતિયો માટે અનામત 32 ટકાથી ઘટીને 20 ટકા થઈ ગયું હતું. રાજ્યમાં લગભગ 32 ટકા જનસંખ્યા જનજાતિઓની છે.

 

Tags: Anamat bill passchhatisgarghvidhansabha
Previous Post

પહેલા તબક્કાની 89 માંથી 65થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે: અર્જુન મોઢવાડિયા

Next Post

હિન્દૂ મહાસભાની શાહી ઇદગાહમાં હનુમાન ચાલીસાના પાઠની માંગણી : મથુરામાં કલમ ૧૪૪ લાગુ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
હિન્દૂ મહાસભાની શાહી ઇદગાહમાં હનુમાન ચાલીસાના પાઠની માંગણી : મથુરામાં કલમ ૧૪૪ લાગુ

હિન્દૂ મહાસભાની શાહી ઇદગાહમાં હનુમાન ચાલીસાના પાઠની માંગણી : મથુરામાં કલમ ૧૪૪ લાગુ

ગૂગલના સી.ઇ.ઓ.પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત

ગૂગલના સી.ઇ.ઓ.પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.