Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિન્દૂ મહાસભાની શાહી ઇદગાહમાં હનુમાન ચાલીસાના પાઠની માંગણી : મથુરામાં કલમ ૧૪૪ લાગુ

aaspassdaily by aaspassdaily
2022-12-03 12:02:11
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મથુરામાં અચાનક માહોલ ગરમાયો છે. અખિલ ભારત હિન્દુ મહાસભાએ ૬ ડિસેમ્બરે મથુરા જિલ્લામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ સંકુલમાં લડ્ડુ ગોપાલનો જલાભિષેક કરવા અને હનુમાન ચાલીસાના પાઠ કરવાની મંજૂરી માંગી છે. અખિલ ભારત હિન્દુ મહાસભા આ સંકુલને પ્રાચીન શ્રીકૃષ્ણ મંદિરનું ગર્ભગૃહ હોવાનો દાવો કરે છે. આ દરમિયાન મથુરા વહીવટીતંત્રે જિલ્લામાં કોઈપણ રાજકીય, સામાજિક અથવા ધાર્મિક સંગઠનના પાંચ કે તેથી વધુ લોકોને સભાઓ, ધરણાં અને પ્રદર્શન વગેરે માટે મંજૂરી વિના એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 28 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અયોધ્યામાં બાબરી ઢાંચાને તોડી પાડવાના ૩૦ વર્ષ પૂર્ણ થવા પર અખિલ ભારતીય હિંદુ મહાસભાની ઈદગાહમાં હનુમાન ચાલીસાના પાઠનું એલાન અને મ્યુનિસિપલ સંસ્થાઓ સંબંધિત ચૂંટણી વગેરે કેટલીક વિશેષ ગતિવિધિઓને ધ્યાનમાં રાખી 1 ડિસેમ્બરથી પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે. જે 28 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.
મુથરા ડીએમ પુલકિત ખરેના આદેશ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રતિબંધિત આદેશમાં કહેવામાં આવ્યું છે કે, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક સંગઠન અથવા અન્ય અનુમતિ વગર પાંચ કે તેથી વધુ લોકોના કોઈ પણ પ્રકારના મેળાવડા, ધરણાં, પ્રદર્શન વગેરેની અનુમતિ આપવામા આવશે નહીં. તેનું ઉલ્લંઘન કરવા પર પોલીસ ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 188 હેઠળ સંબંધિત વ્યક્તિ અથવા સંસ્થા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમારી ટીમ પરિસ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહી છે.

Tags: Hindu Mahasabha demand hanuman chalisamathura
Previous Post

છત્તીસગઢ વિધાનસભામાં અનામત બિલ સર્વ સંમ્મતિથી પસાર

Next Post

ગૂગલના સી.ઇ.ઓ.પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગૂગલના સી.ઇ.ઓ.પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત

ગૂગલના સી.ઇ.ઓ.પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત

મોહમ્મદ શમી ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણી નહિ રમી શકે

મોહમ્મદ શમી ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણી નહિ રમી શકે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.