Wednesday, August 20, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બીજા ચરણમાં મતદાન પૂર્ણ થવા સાથે રાજકીય વર્તારા તેજ બનશે : શું લાગે છે જીતુભાઈ જીતી જશે કે…? સર્વત્ર એક જ ચર્ચા : સાંજથી એક્ઝીટ પોલ પણ શરૂ થશે

ભાવ. જિલ્લામાં આ વખતે ભાજપ કેટલી સીટ મેળવશે, કોંગ્રેસની બેઠક વધશે કે નહિ ? અને ખાસ તો આપ પોતાનું ખાતું ખોલાવી શકશે કે કેમ ? તેની સૌથી વધુ ચર્ચા

aaspassdaily by aaspassdaily
2022-12-05 14:35:44
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

આજે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થવા સાથે એક્ઝીટ પોલ શરૂ થશે અને જુદા જુદા રાજકીય વર્તારા સાથે કોણ જીતશે, કોણ હારશે તેના દાવા, અટકળો તેજ બનશે. દરમિયાનમાં ભાવનગરની ૭ પૈકી સૌથી વધુ ચર્ચા ભાવ.પશ્ચિમ બેઠકની થઈ રહી છે. અહી સીટીંગ ધારાસભ્ય એવમ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી જંગમાં છે સામે કોંગ્રેસના કે.કે છે તો આમ આદમી પાર્ટી પણ હારજીતના સમીકરણ બદલવા મહત્વનું પરિબળ બની રહેશે. હાઈ પ્રોફાઈલ બનેલા આ જંગમાં જીતુભાઈ જીતશે કે પછી કે.કે. ગોહિલ તેની સર્વત્ર ચર્ચા થઈ રહી છે. જિલ્લામાં આ બેઠકની ચર્ચા સૌથી વધુ છે.
બીજા ચરણમાં આજે સાંજે મતદાન પૂર્ણ થવા સાથે વિવિધ એક્ઝીટ પોલને મંજૂરી મળશે આ સાથે દાવા અને અટકળોનું બજાર તેજ બનશે. ગુજરાતમાં કોની સરકાર બની રહી છે, ક્યો પક્ષ કેટલી સીટ મેળવશે ..? વિગેરે વિગેરે રાજકીય વર્તારા થશે. આ સાથે સ્થાનિક સ્તરે પણ અટકળો અને ચર્ચાઓ તેજ બનશે. ગુરૂવારે પરિણામ પૂર્વે અનેક ઉમેદવારની હાર જીત થઈ જશે.! ભાવનગર જિલ્લામાં ગત વિધાનસભા ચૂંટણીમાં તળાજાની એક બેઠક બાદ કરતાં અન્ય તમામ ૬ બેઠક ભાજપએ મેળવી હતી ત્યારે આ વખતે ભાજપ કેટલી મેળવશે, કોંગ્રેસની બેઠક વધશે કે નહિ ? અને ખાસ તો આપ પોતાનું ખાતું ખોલાવી શકશે કે કેમ ? તે ચર્ચા સૌથી વધુ છે.

 

Tags: bhavnagarexit pol charcha
Previous Post

મુખ્યમંત્રી ઢોલ-નગારાના તાલે વોટ કરવા પહોંચ્યા, બાદમાં કિટલી પર ચાની ચૂસ્કી લગાવી

Next Post

ભાવનગરમાં ગુરૂવારે આઠના ટકોરે મત ગણતરી હાથ ધરાશે, સાત બેઠક માટે સાત રૂમ તૈયાર

aaspassdaily

aaspassdaily

Related News

જાફરાબાદ દરિયો ગાંડોતૂર : 3 બોટ દરિયામાં ડૂબી, ૧૬ ખલાસીઓનો બચાવ
તાજા સમાચાર

જાફરાબાદ દરિયો ગાંડોતૂર : 3 બોટ દરિયામાં ડૂબી, ૧૬ ખલાસીઓનો બચાવ

August 20, 2025
રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા: કેરોલિન લેવિટ
આંતરરાષ્ટ્રીય

રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા: કેરોલિન લેવિટ

August 20, 2025
દિલ્હીમાં મુખ્યમંત્રી પર લોક દરબારમાં હુમલો
તાજા સમાચાર

દિલ્હીમાં મુખ્યમંત્રી પર લોક દરબારમાં હુમલો

August 20, 2025
Next Post
ભાવનગરમાં ગુરૂવારે આઠના ટકોરે મત ગણતરી હાથ ધરાશે, સાત બેઠક માટે સાત રૂમ તૈયાર

ભાવનગરમાં ગુરૂવારે આઠના ટકોરે મત ગણતરી હાથ ધરાશે, સાત બેઠક માટે સાત રૂમ તૈયાર

પૂ. મોરારીબાપુની રામકથામાં માનવ મહેરામણ ઉમટ્યો

પૂ. મોરારીબાપુની રામકથામાં માનવ મહેરામણ ઉમટ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.