Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર રેલ્વે ડિવિઝન ખાતે ડો. આંબેડકર મહા પરિનિર્વાણ દિવસની કરાયેલી ઉજવણી

aaspassdaily by aaspassdaily
2022-12-06 13:24:04
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનમાં ભારત રત્નથી સન્માનિત ડો.બાબાસાહેબ આંબેડકરના ૬૭માં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી. ૬ ડિસેમ્બર ૧૯૫૬ ના રોજ બાબા સાહેબનું અવસાન થયું, જે દર વર્ષે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


આ સંદર્ભમાં આજે ૦૬ ડિસેમ્બર, મંગળવારના રોજ, ભાવનગર મંડલ રેલ પ્રબંધક કચેરીમાં બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીઆરએમ મનોજ ગોયલ, એ.ડીઆરએમ. કૃષ્ણલાલ ભાટિયા સહિત ડીવીઝનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને બે મિનિટનું મૌન પાળ્યું હતું. ડિવિઝનલ રેલ્વે મેનેજરની ઓફિસના મીટીંગ હોલમાં અધિકારીઓ અને કર્મચારીઓએ બાબાસાહેબના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Tags: aambedakar nivarn divasbhavnagarrel division
Previous Post

ભરતનગરમાં બેટના ઘા ઝીંકી યુવકની હત્યા

Next Post

પાલીતાણા શત્રુંજય સમીપે શંખેશ્વરપુરમનું નિર્માણ

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
પાલીતાણા શત્રુંજય સમીપે શંખેશ્વરપુરમનું નિર્માણ

પાલીતાણા શત્રુંજય સમીપે શંખેશ્વરપુરમનું નિર્માણ

જવાહર મેદાન ખાતે ચાલતી રામકથામાં ચોથા દિવસે મોરારિબાપુએ ગુરૂ-શિષ્યની વાત કરી

જવાહર મેદાન ખાતે ચાલતી રામકથામાં ચોથા દિવસે મોરારિબાપુએ ગુરૂ-શિષ્યની વાત કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.