Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પંજાબ સરકાર જ આપશે સસ્તો દેશી દારૂ

ભગવંત માન સરકારે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી

aaspassdaily by aaspassdaily
2022-12-17 11:26:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અત્યારે એક તરફ બિહારમાં દારૂની પોટલીના કારણે મરેલા લોકોના ત્યાં માતમ છે, સરકાર સામે કાર્યવાહીને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યાં પંજાબની સરકાર કોર્ટમાં કહી રહી છે કે સરકાર પોતે સસ્તામાં દેશી દારૂ લાવી રહી છે જેથી ગેરકાયદેસર વેચાતી ખરાબ ગુણવત્તાની દારૂ બંધ થઈ જાય.
બિહારની સરકાર દ્વારા અજીબોગરીબ નિર્ણય પર વિચાર કરવામાં આવી રહ્યો છે, પંજાબની ભગવંત માન સરકારે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી છે કે લોકોને ઝેરી દારૂથી બચાવવા માટે સસ્તી દેશી દારૂની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. જે દારૂ પીતાં લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરશે નહીં. પંજાબ સરકારના એક્સાઈઝ ટેક્સેશન વિભાગ દ્વારા આ યોજનાને લઈને શપત્ર પત્ર દાખલ કરવામાં આવ્યો છે.
અહેવાલ અનુસાર જસ્ટિસ સિટી રવિકુમારની પીઠને બતાવવામાં આવ્યું છે પોલીસ રાજ્યમાં ગેરકાયદેસર બુટલેગરોને પકડી રહી છે અને અડ્ડાઓ બંધ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર જાગરૂકતા અભિયાન પણ ચલાવી રહી છે. આ સિવાય આવી દારૂની ભઠ્ઠીઓની જાણકારી આપનાર વ્યક્તિને 50 હજાર રૂપિયાનું ઈનામ પણ આપવાનું એલાન કરવામાં આવ્યું છે. આટલું જ નહીં સરકારે કહ્યું કે સમાજને ગેરકાયદેસર વેચાતી ઝેરી દારૂથી બચાવવા માટે એક્સાઈઝ પોલિસી દ્વારા દેશી દારૂને સસ્તા વેરિયન્ટમાં લાવવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. આ દારૂ સ્વાસ્થ્યમાં હાનિકારક પણ નહીં હોય અને ગેરકાયદેસર વેચાતી દારૂ કરતાં સારી ગુણવત્તાની હશે. એક્સાઈઝ વિભાગ દ્વારા આ યોજના પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ કોર્ટે દારૂ માફિયાઓ સામે કાર્યવાહી ન થવા મામલે પંજાબની સરકારને ફટકાર લગાવી હતી અને 2020માં લઠ્ઠાકાંડમાં 120 લોકોના મોત માટે પણ સરકારને જ જવાબદાર ઠેરવી હતી.

Tags: courtdelhiPunjab government deshi daru
Previous Post

આ પાકિસ્તાન માટે એક ‘નવું નિમ્ન સ્તર’ છે – ભારતની આકરી પ્રતિક્રિયા

Next Post

સુરત-અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ લગાવાશે ક્રેશ બેરિયર

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સુરત-અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ લગાવાશે ક્રેશ બેરિયર

સુરત-અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ લગાવાશે ક્રેશ બેરિયર

જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં તોડફોડ મામલો ગૃહ વિભાગમાં પહોંચ્યો

જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં તોડફોડ મામલો ગૃહ વિભાગમાં પહોંચ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.