Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારત ચીન અને અમેરિકા જેવા બનવાની કોશિશ કરશે તો વિકાસ નહિ થઈ શકે- મોહન ભાગવત

ભારતનો વિકાસ તેમના વિઝન, લોકોની પરિસ્થિતિ અને તેના મૂલ્યો આધારિત હશે

aaspassdaily by aaspassdaily
2022-12-19 11:15:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતના વિકાસને લઈને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ મામલે જણાવ્યું હતું કે જો ભારત ચીન અને અમેરિકા સહિતના દેશો જેવું બનવાની કોશિશ કરશે તો તે વિકાસની દિશામાં આગળ વધી શકશે નહીં. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે ભારતનો વિકાસએ તેમના વિઝન, લોકોની પરિસ્થિતિ અને તેના મૂલ્યો તેમજ સંસ્કૃતિ અને વિશ્વ દૃષ્ટિકોણના પરિબળ પર આધારિત હશે.
ભાગવતએ રવિવારે મુંબઈ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી સંબોધન વેળાએ ભારતના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે ભારતના વિકાસ અંગે વાત કરતા કહ્યું હતું કે કોઈ પણ દેશનો વિકાસ ત્યાંના લોકોની આકાંક્ષાઓ, પરંપરા અને સંસ્કૃતિ, વિશ્વ અને વિચારો પર આધારિત હોય શકે છે.
મોહન ભાગવતે ઉમેર્યું હતું કે ધર્મ માણસને સમૃદ્ધ અને સુખી બનાવે છે, પરંતુ પ્રકૃતિનો નાશ કરે છે, તે ધર્મ નથી. જો ભારત અમેરિકા અને ચીનને જોઈને એ જ અનુસરે છે તો તે ભારતનો વિકાસ નથી. વિકાસ થઇ પણ તો ભારત ચીન અને અમેરિકા જેવું બની જશે.

Tags: indiamohan bhagavatvikas
Previous Post

ફ્રાન્સને હરાવીને આર્જેન્ટીના બન્યું ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન

Next Post

દિલ્હીના રામલીલા મેદાનમાં ભારતીય કિસાન સંઘની ગર્જના રેલી

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
દિલ્હીના રામલીલા મેદાનમાં ભારતીય કિસાન સંઘની ગર્જના રેલી

દિલ્હીના રામલીલા મેદાનમાં ભારતીય કિસાન સંઘની ગર્જના રેલી

ભારતને ઠીક કરવા માટે ભગવાને આમ આદમી પાર્ટીને પસંદ કરી છે- અરવિંદ કેજરીવાલ

ભારતને ઠીક કરવા માટે ભગવાને આમ આદમી પાર્ટીને પસંદ કરી છે- અરવિંદ કેજરીવાલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.