Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોરોના રસીના ચોથા ડોઝની આવશ્યકતા વિશે વિચારણા

IMA સાથેની બેઠકમાં ચોથા ડોઝની આવશ્યકતા વિશે ચર્ચા: કોવિડ અંગે સાચી-ખોટી માહિતીની સુનામી રોકવા નિષ્ણાંતોને આરોગ્ય મંત્રીની અપીલ

aaspassdaily by aaspassdaily
2022-12-27 13:13:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે ઇન્ડીયન મેડીકલ એસોસિએશન તથા અન્ય મેડીકલ ઇન્સ્ટીયયુટ સાથેની બેઠકમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડ સહિતના દેશોમાં જે રીતે કોરોના આગળ વધી રહ્યો છે તે જોતા જેઓએ અગાઉ બુસ્ટર ડોઝ લઇ લીધો હોય તેઓને હવે બીજો બુસ્ટર ડોઝ અને તે રીતે આગામી વર્ષે દેશના તમામ નાગરિકોને ડબલ બુસ્ટર ડોઝ આપી શકાય તે અંગે વિચારણા કરવા જણાવ્યું છે. જો કે અમેરિકા સહિતના દેશોમાં ત્રણથી ચાર ડોઝ બાદ પણ કોરોના સંક્રમણ આગળ વધ્યુ હોવાના સંકેત છે.
બીજી તરફ માંડવિયાએ કોવિડ અંગે સતત આવી રહેલા વિરોધાભાસી અહેવાલો પર તબીબો અને નિષ્ણાંતોને લોકોને સાચી માહિતી મળે તે માટે સક્રિય થવા અપીલ કરી હતી. જેના કારણે કોઇ વધારાની દહેશત સર્જાય નહીં. માંડવિયાએ આ જ બેઠકમાં કોવિડ નિયંત્રણ માટેના સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલા અંગે ચર્ચા કરી હતી. અને જણાવ્યું હતું કે ફક્ત ધારણા કે ખોટી માહિતીના આધારા લોકોમાં દહેશત ન ફેલાય તે જોવા માટે નિષ્ણાંતોએ આગળ આવવું જોઇએ.
ભારતમાં ફરી એક વખત કોરોના સંક્રમણની દહેશત શરુ થઇ છે અને સરકાર હવે દેશના તમામ લોકોને બુસ્ટર ડોઝ આપવા માટેની તૈયારી કરી રહી છે તે સમયે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ડબલ બુસ્ટર ડોઝની પણ આવશ્યકતા દર્શાવી છે.
2020માં ભારતમાં કોરોનાના આગમન બાદ દેશમાં 220 કરોડ વેક્સિન ડોઝ અપાયા છે અને માનવામાં આવે છે કે દેશના દરેક નાગરિકને ડબલ ડોઝ અપાય ગયા છે અને ચાલુ વર્ષે એક બૂસ્ટર ડોઝ પણ આરોગ્ય સેવા સાથે જોડાયેલા લોકો અને 60 વર્ષથી ઉપરના નાગરિકોને આપવામાં આવ્યો હતો પરંતુ બુસ્ટર ડોઝ લેનારનું પ્રમાણ અત્યંત નીચુ છે.

Tags: IMA Mandavia miting for covidindia
Previous Post

રાજકોટ : નવાગામમાંથી નકલી વિદેશી દારૂની ફેક્ટરી પકડતું સ્ટેટ મોનિટરિંગ સેલ

Next Post

18 મહિનામાં 7 મેગા ઓપરેશનમાં 1930 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

aaspassdaily

aaspassdaily

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
18 મહિનામાં 7 મેગા ઓપરેશનમાં 1930 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

18 મહિનામાં 7 મેગા ઓપરેશનમાં 1930 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ભૌતિક આનંદ ક્ષણિક હોય છે જ્યારે આધ્યાત્મિક આનંદ અવિસ્મરણીય હોય છે. પૂ. શાસ્ત્રી નિર્લેપસ્વરૂપદાસજી

ભૌતિક આનંદ ક્ષણિક હોય છે જ્યારે આધ્યાત્મિક આનંદ અવિસ્મરણીય હોય છે. પૂ. શાસ્ત્રી નિર્લેપસ્વરૂપદાસજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.