Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સગીરાને ધમકી આપી શખ્સે દુષ્કર્મ આચરતા ગર્ભવતી બની હતી

કંટાસર ગામની સીમમાંથી નવજાત શિશુ મળી આવવાની ઘટનામાં શખ્સની ધરપકડ

aaspassdaily by aaspassdaily
2022-12-27 14:09:38
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહુવા તાલુકાના કંટાસર ગામની સીમમાં એક નવજાત શીશુ મળી આવવાની ઘટનામાં મહુવા પોલીસે તપાસ હાથ ધરી સગીરા ઉપર દુષ્કર્મ કરી ગર્ભ રાખી દેનાર શખ્સને ઝડપી તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ મહુવાના કંટાસર ગામ નજીક તાજું જન્મેલ બાળક મળી આવતા ગામના તાલુકા પંચાયતના સભ્યએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં તપાસ દરમ્યાન આ કામે નવજાત શીશુને ત્યજી દેનાર ઇસમ મળી આવતા તેઓ વિરૂધ્ધ ઘોરણસરની કાર્યવાહિ કરવામાં આવી હતી.
પોલીસ તપાસના અંતે ભોગબનનાર સગીરવયની બાળા નવેક મહિના પહેલા પોતે શાળાએ ભણવા માટે જતી હતી. તે દરમ્યાન કંટાસર ગામનો લાલજી ઉર્ફે લાલો રાઘવભાઇ ચૌહાણના ઘર પાસેથી પસાર થતા, આરોપીએ ભોગબનનારને પકડી તેના ઘરે લઇ જઇ બળજબરીથી તેની સાથે દુષ્કર્મ કરી, આ વાતની કોઇને જાણ કરશે તો ભોગબનનાર તથા તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગબનનાર સગીરાને ગર્ભ રહી જતા ભોગબનારએ બાળકને જન્મ આપેતા નવજાત બાળકને કંટાસર ગામ નજીક તરછોડી દીધુ હતું.
મહુવા પોલીસે આરોપીને ઝડપી આ કામની આગળની તપાસ મહુવા નાયબ પોલીસ અધીક્ષક જે.એચ.સરવૈયા ચલાવી રહ્યા છે. વધુ આગળની કાર્યવાહિ હાથ ઘરેલ છે.

 

 

Tags: kantasarmahuvasagira dushkarm aaropi
Previous Post

૩૧ને શનિવારે વર્ષના આખરી દિવસે હરદ્વાર ગોસ્વમી કરશે તર…બ…તર

Next Post

સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના ૧૬ જવાનોના પરિવારોને મોરારીબાપુની રૂ.૨૫-૨૫ હજારની સહાયની જાહેરાત

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના ૧૬ જવાનોના પરિવારોને મોરારીબાપુની રૂ.૨૫-૨૫ હજારની સહાયની જાહેરાત

સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના ૧૬ જવાનોના પરિવારોને મોરારીબાપુની રૂ.૨૫-૨૫ હજારની સહાયની જાહેરાત

સાળંગપુરમાં ૨૦૦ કીલો શાકભાજીનો કષ્ટભંજન દાદાને શણગાર

સાળંગપુરમાં ૨૦૦ કીલો શાકભાજીનો કષ્ટભંજન દાદાને શણગાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.