Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રામકથા એ જ્ઞાનયજ્ઞ નથી પરંતુ પ્રેમ યજ્ઞ છે : પૂ. મોરારીબાપુ

aaspassdaily by aaspassdaily
2022-12-29 16:43:23
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

લાઠીના આંગણે યોજાયેલી રામકથા “માનસ- શંકરના પાંચમા દિવસે પૂ.મોરારીબાપુએ પોતાની વાણીને વહાવતા પાંચમા દિવસની કથાને આગળ લઈ જતા કહ્યું કે રામકથા એ જ્ઞાનયજ્ઞ નથી પરંતુ પ્રેમયજ્ઞ છે અને મારી જીભ રામ નામ માટે પેટન્ટ થઈ ગઈ છે. પરંતુ તેમ છતાં સર્વ જન હિતાય જે પ્રવૃત્તિ થાય છે તેમાં હું મારો રાજીપો રેડું છું.
બાપુએ કહ્યું કે પાંચ સમય કઠિન હોય છે જેમાં મરી જવું, જીવવું હોય ત્યારે મરવું પડે. પ્રેમ સુધી પહોંચવાનું સત્ય સ્વર્ગ છે.પ્રેમને સંકિણૅ ન સમજીએ પણ આપણે પહેલી તારીખને પ્રેમ દિવસ તરીકે ઉજવવો જાેઈએ. ભગવાન ઈસુએ પ્રેમાવતાર છે. પ્રેમતત્વ મહિમાવંત છે, તેથી કહેવાય છે કે’ સબ નર કરી પરસ્પર પ્રીતિ’ શ્રોતાઓ ૧૪ પ્રકારના અને વક્તાઓ ૧૦ પ્રકારના હોય છે.તેમાં માટી, પોપટ, ઘોડા, મનિશી, બિલાડી, મચ્છર, કાગડો, સર્પ વગેરેનું રૂપક શ્રોતાઓને અપાયું છે. જેની પાસે સત્ય છે તે અભય રહી શકે છે. આખા વિશ્વને પ્રેમ કરે તે ખરો વૈષ્ણવ હોય, નરસિંહ તેનું ઉદાહરણ છે. આખા જગતને પોતાનો પરિવાર સમજે તે શંકર. શંકર સાત પગલાં વચ્ચે ઘૂમી રહ્યાં છે. ભાગ્યની ત્રણ જગ્યાએ રેખાઓ હોય છે કપાળ હાથ અને પગમાં.વિદ્યા, જ્યોતિષ વિદ્યા સાચી છે પરંતુ તેનો કોઈ ધર્મને મળે તો! સતી માટે જે જ્યોતિષ જાેવામાં આવ્યું તે શતપ્રતિશત સાચું પડ્યું.
આજની કથા શિવચરિત્ર અને દક્ષનો યજ્ઞ અને સતીનું અગ્નિમાં હોમાઈ જવું અને પછી પુનઃ હિમાલયના ઘેર જન્મ લેવો તેની આસપાસ ચાલી હતી. સતી જ્યારે જન્મ લે છે ત્યારે હિમાલયના પરિવારમાં ઉત્સવ જેવો માહોલ છે. તેથી જેમનાં ઘરે પણ પુત્રીનું અવતરણ થાય ત્યારે પુત્રથી પણ વધુ સવાયો અવસર બધાંએ ઉજવવો જાેઈએ. શિવ વિવાહની કથા પૂરી કરી કથાને વિરામ આપવામાં આવ્યો હતો.

 

Tags: lathimoraribapu ramkatha
Previous Post

મોઢ સેવા સમાજ ભાવનગર દ્વારા જીવનસાથી પસંદગી મેળાવડો

Next Post

વલભીપુરના યુવાનનો ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ : વ્યાજખોરોનો ત્રાસ હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
વલભીપુરના યુવાનનો ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ : વ્યાજખોરોનો ત્રાસ હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ

વલભીપુરના યુવાનનો ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ : વ્યાજખોરોનો ત્રાસ હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ

ભાવનગરમાં વધુ કેટલાક માલિકીના પશુઓ રસ્તે રખડતા મળ્યા, સાંજ સુધીમાં થશે પોલીસ કાર્યવાહી

ભાવનગરમાં વધુ કેટલાક માલિકીના પશુઓ રસ્તે રખડતા મળ્યા, સાંજ સુધીમાં થશે પોલીસ કાર્યવાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.