Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

અભ્યાસ છુટી ગયો હોય તેવા વિદ્યાર્થીઓ માટે ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સીટીના દ્વાર ખુલ્લા

ઘરે બેઠાં પુનઃ અભ્યાસની સોનેરી તક

aaspassdaily by aaspassdaily
2023-01-05 17:04:54
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી વિધાર્થીઓને ઘરે બેઠાં અભ્યાસની ઉત્તમ તક પૂરી પાડવામાં આવે છે બી.એ.ઓ.યુ. દ્વારા સ્નાતક,અનુસ્નાતક,ડીપ્લોમાં તેમજ સર્ટીફીકેટના ૮૦ થી વધુ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડી શકે છે.
બી.એ.ઓ.યુ.માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓની પરીક્ષા ફોર્મ ફી લેવામાં આવતી નથી.વિધાર્થીઓ માટે ઘરબેઠાં મટીરીયલ્સ ઉપલબ્ધ થવા ઉપરાંત ઓનલાઈન સ્ટડી મટીરીયલ્સ તેમજ વિડિયો લેકચર પણ વેબસાઈટ પરથી પ્રાપ્ત થઈ શકશે. નવા પ્રવેશ માટે હાલમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ છે.આ ઉપરાંત જે વિધાર્થીઓનો અન્ય કોઈપણ યુનિવર્સીટીમાંથી કોઈપણ વર્ષમાં અભ્યાસ અધવચ્ચે છૂટી ગયો હોય તેમના માટે પણ ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના દ્વાર ખુલ્લા છે.
રાજ્યની આ એકમાત્ર યુનિવર્સીટી સ્નાતક,અનુસ્નાતક કક્ષાએ વિધાર્થીઓનો અભ્યાસ પુર્ણ કરવાની સોનેરી તક પૂરી પાડી રહી છે. ક્રેડીટ ટ્રાન્સફર પોલીસી અંતર્ગત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિધાથીઓને અન્ય વિધાર્થીની માફક જ મટીરીયલ્સ પોસ્ટ દ્વારા ઘરેબેઠા પહોંચતાં કરવામાં આવશે. પ્રવેશ કાર્યવાહી ઓફલાઈન હોય આ અંગેની વધુ જાણકારી માટે ભાવનગર પ્રાદેશિક કેન્દ્ર, પ્રિન્સીપાલ બંગલો,હોકી ગ્રાઉન્ડ સામે, શામળદાસ કોલેજ પાસે,મહાત્મા ગાંધી કેમ્પસ, એમ.કે.બી.યુ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

Tags: aambedakar opem uni.bhavnagar
Previous Post

ભાવનગરમાં કાલથી ABVPનું ત્રિદિવસીય પ્રદેશ અધિવેશન, મુખ્યમંત્રી કરશે ઉદ્દઘાટન

Next Post

શીત પ્રકોપ: ઉત્તર ભારતમાં તાપમાનનો પારો 2.2 ડિગ્રીથી નીચે

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
શીત પ્રકોપ: ઉત્તર ભારતમાં તાપમાનનો પારો 2.2 ડિગ્રીથી નીચે

શીત પ્રકોપ: ઉત્તર ભારતમાં તાપમાનનો પારો 2.2 ડિગ્રીથી નીચે

સમ્મેદ શિખર નહીં બને પર્યટન ક્ષેત્ર, જૈન આંદોલન થયું સમાપ્ત

સમ્મેદ શિખર નહીં બને પર્યટન ક્ષેત્ર, જૈન આંદોલન થયું સમાપ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.