Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સમ્મેદ શિખર નહીં બને પર્યટન ક્ષેત્ર, જૈન આંદોલન થયું સમાપ્ત

ઝારખંડ સરકારને અપાયા નિર્દેશ: પારસનાથ પર્વત ક્ષેત્રમાં ડ્રગ્સ અને તમામ નશીલા પદાર્થોનું વેંચાણ કરવું, લાઉડ સંગીત વગાડવું અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે

aaspassdaily by aaspassdaily
2023-01-06 10:47:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સમ્મેદ શિખરજી પર્વત ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય મહત્વવાળો પર્યટક સ્થળ ઘોષિત કરવાના વિરોધમાં જૈન સમાજ સતત પ્રદર્શન કરી રહ્યો હતો જેના પછીથી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે પર્યટન, ઇકો ટૂરિઝમ ગતિવિધિયોને તાત્કાલિક રોકવામાં આવે. આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે પારસનાથ ક્ષેત્રમાં દારૂ, તેજ વોલ્યુમમાં ગીતો અને માંસનાં વેંચાણ પર રોક લગાવવામાં આવી છે. આ નિર્ણય બાદ જૈન સમાજે ખુશી દર્શાવી અને સરકારનો આભાર માન્યો છે. કેન્દ્ર સરકારે પોતાનો ત્રણ વર્ષ જૂનો આદેશ પાછો ખેંચ્યો છે અને પારસનાથ સ્થિત જૈન તીર્થ સ્થળ સમ્મેદ શિખર પર પર્યટન અને ઈકો ટૂરિઝમ એક્ટિવિટી પર પણ રોક લગાવી દેવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં જૈન સમાજનાં લોકો આંદોલન કરી રહ્યાં હતાં. તેમની માંગ હતી કે ઝારખંડનાં ગિરિડીહ જિલ્લામાં પારસનાથનાં પહાડીમાં સ્થિત સમ્મેદ શિખરજીને પ્રવાસ સ્થળ ઘોષિત કરવાનાં નિર્ણયને પરત ખેંચવામાં આવે. કારણકે ત્યાં માંસ અને દારૂનું વેંચાણ થવા લાગ્યું હતું. જેને લઇને જૈન સમાજનાં તમામ પદાધિકારીઓએ પર્યટન મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી. જેના પછી તેમણે જૈન સમાજને ભરોસો અપાવ્યો કે તેમની ધાર્મિક ભાવનાઓનું ધ્યાન રાખવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે પારસનાથ પર્વત ક્ષેત્રમાં ડ્રગ્સ અને તમામ નશીલા પદાર્થોનું વેંચાણ કરવું, લાઉડ સંગીત વગાડવું, લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો, પ્રકૃતિને નુક્સાન પહોંચાડવું, પાલતુ જાનવરોને લઇ આવવું, કેમ્પિંગ અને ટ્રેકિંગ કરવું વગેરે બાબતો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેના માટે કડક નિયમો પણ લાગુ પાડવાનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે.

Tags: indiajain aandolan overSammed shikhar
Previous Post

શીત પ્રકોપ: ઉત્તર ભારતમાં તાપમાનનો પારો 2.2 ડિગ્રીથી નીચે

Next Post

કેન્દ્ર સરકારે TRF સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
કેન્દ્ર સરકારે TRF સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારે TRF સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ

સુરતમાં વેદ, પુરાણ અને શાસ્ત્રો સહિત વિષયો ઉપર યોજાઈ સ્પર્ધા

સુરતમાં વેદ, પુરાણ અને શાસ્ત્રો સહિત વિષયો ઉપર યોજાઈ સ્પર્ધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.