Tuesday, August 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મિલ્કત જપ્તી આદરતા ડિસેમ્બરમાં મહાપાલિકાને ૨.૨૦ કરોડની વસૂલાત

જાન્યુઆરીના પ્રથમ ૫ દિવસમાં મિલ્કત ઝપતીમાં સપાટો બોલાવી રૂ.૬૭ લાખની કરી વસુલાત

aaspassdaily by aaspassdaily
2023-01-06 14:07:53
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર મહાનગર પાલિકાનાં ઘરવેરા વિભાગ દ્વારા બાકી મિલકત-વેરા અન્વયે મોટા પાયે રીકવરી કરવાનું આયોજન કરી તેના ભાગ રૂપે ગત છેલ્લા બે દિવસોમાં મહાનગરપાલિકાના મીલ્કત કર વિભાગનાં ત્રણેય ઝોન દ્વારા કુલ ૫૯ મિલકતોમાં રીકવરીની કામગીરી કરવામાં આવેલ. ઉક્ત રીકવરીના પ્રયાસો થકી બે દિવસોમાં કુલ ૨૯૬ કરદાતાઓ દ્વારા કુલ ૪૦ લાખ રૂપિયાનો મિલકતવેરો ભરપાઈ કરવામાં આવ્યો હતો.
ડીસેમ્બર-૨૦૨૨ મહિના દરમિયાન ઉક્ત રીકવરીના પ્રયાસો થકી કુલ ૨૧૪૮ કરદાતાઓ પાસેથી રૂ. ૨.૨૦ કરોડનો મિલકતવેરો વસુલ લેવામાં આવેલ છે. જયારે જાન્યુઆરી મહિનાના પ્રથમ ૫ દિવસોમાં જ ૬૭ લાખ રૂપિયાનો મિલકતવેરો વસુલવામા આવેલ છે. બાકી વેરાવાળી મિલ્કતો પૈકી મોટા પ્રમાણમાં રહેણાંકીય તથા કોમર્શીયલ મિલકતોનો વેરો બાકી હોવાથી આવા બાકી કરદાતાઓને ભાવનગર મહાનગરપાલિકાની સઘન રીકવરી-ઝુંબેશથી બચવા પોતાની મિલકતનો બાકી મિલકત-વેરો સત્વરે ભરપાઈ કરવા તાકીદ કરાઇ છે.

 

Tags: bhavnagarvera vasulat
Previous Post

ગઢુલામાં માલઢોરના વંડામાં ચાલતું જુગરધામ ઝડપાયું

Next Post

જામ્યો ગુલાબી સંધ્યા તણો ઉત્સવ…. 

aaspassdaily

aaspassdaily

Related News

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા

August 19, 2025
પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર
તાજા સમાચાર

પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર

August 19, 2025
સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ
તાજા સમાચાર

સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ

August 19, 2025
Next Post
જામ્યો ગુલાબી સંધ્યા તણો ઉત્સવ…. 

જામ્યો ગુલાબી સંધ્યા તણો ઉત્સવ.... 

અશાંતધારાના અભાવે માનસીક શાંતિ ડહોળાઈ, વિરાટ રેલી યોજી બહુમત હિન્દુ સમાજે પ્રગટ કર્યો મૌન આક્રોશ

અશાંતધારાના અભાવે માનસીક શાંતિ ડહોળાઈ, વિરાટ રેલી યોજી બહુમત હિન્દુ સમાજે પ્રગટ કર્યો મૌન આક્રોશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.