Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ત્રણ એનિમલ એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ

કોઈ પણ પશુ પક્ષી ઇજાગ્રસ્ત દેખાય તો તુરંત ૧૯૬૨ હેલ્પલાઇન ના નિઃશુલ્ક નંબર પર ફોન કરવા અનુરોધ

aaspassdaily by aaspassdaily
2023-01-13 14:14:40
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પશુપાલન વિભાગ, ભાવનગર અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલીત ૧૯૬૨- કરુણા એનિમલ એમ્બ્યુલન્સ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે ૧૯૬૨ દ્વારા ભાવનગર જિલ્લા મા કોઈ પણ પશુ-પક્ષીઓને ઉતરાયણ પર્વ નિમિતે ખાસ કરી ને દોરી વડે ઇજાગ્રસ્ત થાય કે કોઈ પણ રીતે ઇજાગ્રસ્ત થયેલ જોવા મળે તો તરતજ ટોલ ફ્રી નંબર ૧૯૬૨ પર કોલ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જે રીતે માનવો માટે રાજ્યમાં ૧૦૮ની સેવા સંજીવની બની છે. તેવી જ રીતે અબોલ પશુ પક્ષીઓ માટે ૧૯૬૨ની સેવા સંજીવની બની છે.
અબોલ પશુઓ માટેની બોલતી એવી અને સદાએ કરુણા વરસાવતી આ સેવાની ત્રણ જેટલી ૧૯૬૨ એમ્બ્યુલન્સ ભાવનગર શહેર મા કાર્યરત રાખવામાં આવેલ છે. જે અંતર્ગત જાહેર જનતા ને અપીલ કરવામાં આવે છે કે ટોલ ફ્રી નંબર ૧૯૬૨ પર કોલ કરી કરુણા અભિયાન અંતર્ગત અબોલ જીવોની સેવામા સહયોગ આપી શકશે.
આમ, ૧૯૬૨ હેલ્પલાઇન દ્વારા વધુમા વધુ પશુ-પક્ષીઓ જીવ બચાવવા માટે આ સેવાની ત્રણ જેટલી ડોક્ટરો ની ટીમ એમ્બ્યુલન્સ સાથે ભાવનગર શહેર માં સેવા માટે ખડે પગે રહેશે.

 

પતંગ પર્વની મજા માણ્યા બાદ પક્ષીના હિતમાં દોરીના ગુંચળાનો નાશ કરો, માળનાથ ગ્રૂપનો અનુરોધ


ઉતરાયણ બાદ જ્યાં ત્યાં દોરાના ગુંચડા હોય તો તેનો નાશ કરવા માળનાથ ગ્રુપએ અપીલ કરી છે તેમજ ચાઇના દોરીનો બહિષ્કાર કરવો. અત્યાર સુધીમાં વિદેશી પક્ષીઓ ૧૨ થી ૧૩ના મરણ થયા છે અને સંખ્યાબંધ પક્ષીઓ આ દોરાથી ઘાયલ થયા છે પક્ષીઓની પાંખો એમના પગ અને ગળામાં દોરી વિંટળાઈ જતા મૃત્યુ પામે છે ત્યારે પતંગ પર્વની મજા માણ્યા બાદ દોરીના ગુંચળાનો નાશ કરવો પક્ષી અને પર્યાવરણના હિતમાં છે તેમજ પક્ષીઓના ગગન વિહાર અને માળામાં પાછા ફરવાના સમયે પતંગ ન ઉડાડવા અપીલ કરાઇ છે.

Tags: bhavnagardoriPaxi
Previous Post

તળાજાના શિક્ષકનું દ્વારકા ધોરીમાર્ગ પર ચાલુ બસમાંથી પટકાઈ જતા મોત

Next Post

મહાપાલિકા પશુ ત્રાસ નિયંત્રણ વિભાગમાં 61 ગણું મહેકમ વધારશે, ફાયર બ્રિગેડમાં પણ નવું સેટઅપ મંજૂર

aaspassdaily

aaspassdaily

Related News

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત
તાજા સમાચાર

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત

October 13, 2025
લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા
તાજા સમાચાર

લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા

October 13, 2025
સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ
તાજા સમાચાર

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

October 13, 2025
Next Post
મહાપાલિકા પશુ ત્રાસ નિયંત્રણ વિભાગમાં 61 ગણું મહેકમ વધારશે, ફાયર બ્રિગેડમાં પણ નવું સેટઅપ મંજૂર

મહાપાલિકા પશુ ત્રાસ નિયંત્રણ વિભાગમાં 61 ગણું મહેકમ વધારશે, ફાયર બ્રિગેડમાં પણ નવું સેટઅપ મંજૂર

સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો

સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.