Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શિશુવિહાર દ્વારા ૬ મહિનામાં ૬૬૦૦ બાળકો માટે યોજાઇ સ્વાસ્થ્ય શિબિરો

શિક્ષણ સમિતિની ૫૫ શાળાઓમાં યોજાયેલી શિબિરોમાં ૨૨૦૦ બાળકોની કરાઇ આંખોની તપાસ, ૨૨૦૦ વિદ્યાર્થિનીઓનું હિમોગ્લોબીન, ૨૨૦૦ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરાઇ

aaspassdaily by aaspassdaily
2023-01-20 14:16:32
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વાઘ બકરી ટી ફાઉન્ડેશન (ભારત)ના વિશેષ સહયોગથી ભાવનગરની સામાજિક સંસ્થા શિશુવિહાર દ્વારા ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૫૫ શાળાઓમાં જુલાઈ ૨૦૨૨થી ડિસેમ્બર ૨૦૨૨ દરમ્યાન ૬૬૦૦ બાળકો માટેની સ્વાસ્થ્ય શિબિર યોજવામાં આવી. બાળકોમાં કુપોષણને લીધે આંખોની સમસ્યાઓ વિશેષ જાવા મળે છે. ત્યારે શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે વર્ષ ૨૦૨૨માં ૫૫ શાળાઓમાં ૨૨૦૦ બાળકોની આંખ તપાસ કરી ગુજરાત રાજ્યની અંધત્વ નિવારણ યોજના અંતર્ગત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું.

લોહીમાં હિમોગ્લોબીનની ઉણપ અને તેને લીધે ઊભા થતા શારીરિક પ્રશ્નો વિશેષતહ ધોરણ સાત અને આઠમા ભણતી બહેનોમાં આયરન ડેફિશન્સી તરીકે સવિશેષ જાવા મળે છે. જે  ધ્યાનમાં લઇને શાળાઓમાં ભણતી વિધાર્થીનીઓના લોહીમાં હિમોગ્લોબીન તપાસ કાર્યક્રમ દ્વારા ૨૨૦૦ વિદ્યાર્થીનીની તપાસ કરી ઓછું હિમોગ્લોબીન ધરાવતી વિદ્યાર્થીનીઓને ડોક્ટરની સલાહ અનુસાર વિનામૂલ્યે પંદર દિવસ માટે જરૂરી દવાઓ પણ આપવામાં આવી. તદુપરાંત નિષ્ણાત ડોક્ટર દ્વારા જરૂરિયાતમંદ ૨૨૦૦ બાળકોની જનરલ આરોગ્ય તપાસ કરી દવા વિતરણ કરવામાં આવ્યું હતું.

 

Tags: bhavnagarhealth shibirshishuvihar
Previous Post

વલ્લભીપુરની ગંભીરસિંહ હાઇસ્કુલમાં ભય વચ્ચે ભણતા બાળકો

Next Post

‘સ્ટાફ સિલેક્શન કમિશન’ની પરીક્ષા હવેથી ઉમેદવારો પોતાની માતૃભાષામાં પણ આપી શકશે

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
‘સ્ટાફ સિલેક્શન કમિશન’ની પરીક્ષા હવેથી ઉમેદવારો પોતાની માતૃભાષામાં પણ આપી શકશે

'સ્ટાફ સિલેક્શન કમિશન'ની પરીક્ષા હવેથી ઉમેદવારો પોતાની માતૃભાષામાં પણ આપી શકશે

તમામ મંત્રીઓને 100 દિવસની કામગીરીનું લક્ષ્ય

એડવાન્સ વેરા ભર્યા તો મળશે 10 ટકા રિબેટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.