Sunday, August 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચેરીટી-સામાજીક ખર્ચમાં જીએસટી-ઈનપુટ ટેક્ષ ક્રેડીટ બંધ થશે

રીલાયન્સ, ટાટા સહિતની ટોચની કંપનીઓને આંચકો

aaspassdaily by aaspassdaily
2023-01-24 12:27:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં વિવિધ કંપનીઓ દ્વારા તેના નફાના 2% રકમ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી પાછળ ખર્ચવાનું ફરજીયાત છે અને કંપનીઓ તે માટે વિવિધ ચેરીટી-કાર્ય કરે છે જેમાં દર વર્ષે લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે જેમાં કંપનીઓ આ યોજના હેઠળ ચલાવતા કાર્ય માટે થતી ખરીદીમાં ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી) ચૂકવે છે તેનું ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવે છે પણ હવે કેન્દ્રીય બજેટમાં જીએસટી સુધારા હેઠળ આ ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ બંધ કરવામાં આવે તેવા સંકેત છે.
દેશની જાયન્ટસ કંપનીઓ દર વર્ષે આ પ્રકારે જંગી રકમ ખર્ચે છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નાણાકીય ખર્ચ 2020-21માં રૂા.922 કરોડ ટાટા ક્ધસલ્ટન્સી દ્વારા રૂા.674 કરોડ જેવો જંગી ખર્ચ કર્યો હતો અને તેમાં જે ખરીદી થાય છે તેમાં ચૂકવેલા જીએસટીમાં તેઓ ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ ઉઠાવે છે. પરંતુ આ પ્રકારના અનેક ખર્ચ અને તેમાં પર મેળવાતા ઈનપુટ ટેક્ષ ક્રેડીટમાં મોટી રકમ ‘શંકાના ઘેરાવા’ માં છે અને તેથી જ કેન્દ્ર સરકાર હવે જીએસટી એકટની કલમ 16-17 જે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ અંગેની છે તેમાં સુધારા કરશે.

Tags: GST input tax creaditindia
Previous Post

સંરક્ષણ બજેટ ૫.૨૫ લાખ કરોડથી વધીને ૫.૭૫ લાખ કરોડ થઈ શકે

Next Post

ઘોઘાગેટ, શાકમાર્કેટ, ફ્રુટ માર્કેટ અને તળાવમાં મહાપાલિકા દ્વારા દબાણ હટાવ

aaspassdaily

aaspassdaily

Related News

જળ સપાટીમાં વધારો થતા સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા
તાજા સમાચાર

જળ સપાટીમાં વધારો થતા સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા

August 2, 2025
હાર્દિક પટેલે પોતાની સરકાર સામેજ માંડ્યો મોરચો, આંદોલનની ચીમકી આપતા ચકચાર
તાજા સમાચાર

હાર્દિક પટેલે પોતાની સરકાર સામેજ માંડ્યો મોરચો, આંદોલનની ચીમકી આપતા ચકચાર

August 2, 2025
દિલ્હીમાં મહિલા PSIએ કોન્સ્ટેબલો પાસે કરાવ્યું બિઝનેસમેનનું અપહરણ
તાજા સમાચાર

દિલ્હીમાં મહિલા PSIએ કોન્સ્ટેબલો પાસે કરાવ્યું બિઝનેસમેનનું અપહરણ

August 2, 2025
Next Post
ઘોઘાગેટ, શાકમાર્કેટ, ફ્રુટ માર્કેટ અને તળાવમાં મહાપાલિકા દ્વારા દબાણ હટાવ

ઘોઘાગેટ, શાકમાર્કેટ, ફ્રુટ માર્કેટ અને તળાવમાં મહાપાલિકા દ્વારા દબાણ હટાવ

જુની છાપરી પ્રા. શાળામાં સૂરજબા જલધારાનું લોકાર્પણ

જુની છાપરી પ્રા. શાળામાં સૂરજબા જલધારાનું લોકાર્પણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.