Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

IAS મિલિન્દ તોરવણે અને IAS સોનલ મિશ્રાની બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે આદેશ કર્યો

aaspassdaily by aaspassdaily
2023-02-02 11:18:19
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે રાજ્યના વધુ 4 સનદી અધિકારીઓને ખાસ જવાબદારી સોંપી છે. IAS સોનલ મિશ્રાને દિલ્હી મોકલવામાં આવ્યા છે. જ્યારે IAS મિલિન્દ તોરવણેની ગ્રામીણ વિકાસ વિભાગમાં બદલી કરાઈ છે. આ સાથે જ IAS મનોજ કુમારને પણ ગ્રામીણ વિકાસ વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને ગ્રામીણ વિકાસના કમિશ્નર IAS સોનલ મિશ્રાની બદલી કરવામાં આવી છે. IAS સોનલ મિશ્રાની દિલ્હી ખાતે અગામી 5 વર્ષ સુધી ભારત સરકારના કૌશલ વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી કરવામાં અવી છે.
આ ઉપરાંત ચીફ કમિશ્નર ઓફ સ્ટેટ ટેક્સ IAS મિલિન્દ તોરવણેની બદલી રાજ્ય સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના કમિશ્નર તરીકે કરવામાં આવી છે. આ સાથે જ રાજ્ય સરકારના પોર્ટસ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિક મુખ્ય સચિવ IAS મનોજકુમાર દાસને રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગ અધિક મુખ્ય સચિવ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ સાથે જ હાલના સ્પેશીયલ કમિશ્નર ઓફ સ્ટેટ ટેક્સ IRS સમીર વકીલને ચીફ કમિશ્નર ઓફ સ્ટેટ ટેક્સનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

Tags: gujaratIAS transfer
Previous Post

પેશાવરમાં મસ્જિદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં મૃત્યુઆંક 100ને પાર

Next Post

દક્ષિણ ભારતના પાંચ પ્રમુખ રાજ્ય દ્વારા કરાયું સોમનાથ મહાદેવનું રાષ્ટ્રવ્યાપી પૂજન

aaspassdaily

aaspassdaily

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
દક્ષિણ ભારતના પાંચ પ્રમુખ રાજ્ય દ્વારા કરાયું સોમનાથ મહાદેવનું રાષ્ટ્રવ્યાપી પૂજન

દક્ષિણ ભારતના પાંચ પ્રમુખ રાજ્ય દ્વારા કરાયું સોમનાથ મહાદેવનું રાષ્ટ્રવ્યાપી પૂજન

વંદે ભારત બાદ હવે વંદે મેટ્રો ટ્રેન : રેલવે મંત્રીની જાહેરાત

વંદે ભારત બાદ હવે વંદે મેટ્રો ટ્રેન : રેલવે મંત્રીની જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.