Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચાલુ વર્ષે દરરોજ 12 કિલોમીટર નવા રેલ્વે ટ્રેક પાથરવાનું લક્ષ્ય

પૂછપરછની ક્ષમતા દર મિનિટે ચાર લાખથી વધારીને 40 લાખ કરવાની યોજના

aaspassdaily by aaspassdaily
2023-02-04 11:39:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2023-24 માં 7 હજાર કિલોમીટરના નવા રેલવે ટ્રેક બિછાવવાનું લક્ષ્ય છે.આ ઉપરાંત રેલવે ટિકીટ જાહેર કરવાની ક્ષમતા દર મિનિટ 25 હજારથી વધારીને 2.25 લાખ સુધી વધારવાની પણ યોજના છે તેમજ પૂછપરછની ક્ષમતા દર મિનિટે ચાર લાખથી વધારીને 40 લાખ કરવાની યોજના છે.
રેલ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના 2000 રેલવે સ્ટેશનો પર 24 કલાક ખુલ્લા રહેતા ‘જન સુવિધા’ સ્ટોર શરૂ કરવામાં આવશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષમાં 4500 કિલોમીટર (દરરોજ 12 કિલો મીટર) રેલવે ટ્રેક પાથરવાનું લક્ષ્ય પહેલાથી જ હાંસલ કરવામાં આવ્યું હતું.

Tags: Ashvini VaishnavindiaRailway treck
Previous Post

મીતીયાળા પંથકમાં આજે સવારે 4 મિનિટમાં ત્રણ ભૂકંપના આંચકા

Next Post

આગામી કોઈપણ ચૂંટણીમાં RVM નો ઉપયોગ અંગે કોઈ પ્રસ્તાવ નથી

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
આગામી કોઈપણ ચૂંટણીમાં RVM નો ઉપયોગ અંગે કોઈ પ્રસ્તાવ નથી

આગામી કોઈપણ ચૂંટણીમાં RVM નો ઉપયોગ અંગે કોઈ પ્રસ્તાવ નથી

ભાવનગરના દાસ પેંડાવાળા દ્વારા અમદાવાદના દાસ ખાખરા નામના એકમને કોર્ટમાં પડકારતા નામ બદલવા હુકમ

ભાવનગરના દાસ પેંડાવાળા દ્વારા અમદાવાદના દાસ ખાખરા નામના એકમને કોર્ટમાં પડકારતા નામ બદલવા હુકમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.