Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યમાં બે IAS અધિકારી બી.પી.ચૌહાણ અને બી.એમ.પ્રજાપતિની બદલી

aaspassdaily by aaspassdaily
2023-02-09 11:13:58
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં IAS અધિકારીઓના બદલીના દોરમાં વધુ બે અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. જેમાં આઈ.એ.એસ બી.પી.ચૌહાણને ડાયરેક્ટર ઓફ શેડ્યુલ કાસ્ટથી બદલી કરીને અધિક સચિવ સામાન્ય વહીવટ વિભાગમાં નિમણૂંક કરી દેવામાં આવી છે. જ્યારે આઈ.એ.એસ બી.એમ.પ્રજાપતિને અધિક ઉદ્યોગ કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે.
મહત્વની વાત તો એ છે કે, થોડા દિવસ અગાઉ વિપુલ મિત્રા જીએનએફસીના ચેરમેન તરીકે નિમવામાં આવ્યા હતા. જ્યારે ડી જે જાડેજા ચીફ ટાઉન પ્લાનર શહેરી વિકાસ વિભાગમાં નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. ડૉ. વિપુલ ગર્ગને ડાંગ-આહવા કલેક્ટરનો વધારાનો હવાલો સોંપાયો હતો જ્યારે એ કે રાકેશને ગૃહ વિભાગનો એસીએસની જવાબદારી સોંપાઈ હતી. કમલ દયાણીને ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગનો એસીએસનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. સોનલ મિશ્રાને પંચાયત-ગ્રામિણ વિકાસનો વધારાનો હવાલો સોંપાયો હતો.

Tags: 2 IAS transfergujarat
Previous Post

મોબાઈલ ફોન ફાટતા 5 વર્ષની છોકરીએ આંગળીઓ ગુમાવી

Next Post

ધિરાણ પરના દંડાત્મક ચાર્જ મૂળ બાકી રકમમાં ઉમેરી શકાશે નહી- RBI

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ધિરાણ પરના દંડાત્મક ચાર્જ મૂળ બાકી રકમમાં ઉમેરી શકાશે નહી- RBI

ધિરાણ પરના દંડાત્મક ચાર્જ મૂળ બાકી રકમમાં ઉમેરી શકાશે નહી- RBI

ટ્વિટરએ પરત ખેંચ્યો 8 ડૉલર સબ્સ્ક્રિપ્શનનો નિર્ણય !

ભારતમાં પણ Twitter Blue Tickની વસૂલી શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.