Tuesday, October 21, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

એસ.બી.આઈ. માં વીજ શોક લાગતા ફાયરમેનના મોત મામલે ગુનો નોંધાયો

બનાવના આઠ માસ બાદ અમદાવાદની કંપનીના જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી

aaspassdaily by aaspassdaily
2023-02-10 14:17:38
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના નિલમબાગ સર્કલ પાસે આવેલ એસ.બી.આઈ. માં અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાની સાફ-સફાઈ કરતી વખતે વીજ શોક લાગવાથી કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા ફાયરમેનનું મોત નીપજવાની ઘટનામાં આખરે આઠ મહિના બાદ અમદાવાદની કંપનીના જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના નીલમબાગ સર્કલ પાસે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફાયરમેન તરીકે કામ કરતા મયુરભાઈ દિનેશભાઈ માંડલિયા ( ઉં.વ. ૨૪ ) રહે. ૫૦ વારીયા, સરદારનગરવાળા ગત તા. ૪/૭/ ૨૦૨૨ ના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કેમ્પસમાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાની સાફ સફાઈ કરતી વખતે ટાંકામાંથી પાણી ખાલી કરવા માટે ટાંકામાં અંદર ઉતરતા હતા તે દરમિયાન વીજ શોક લાગતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું.
આ બનાવ અંગે તપાસ કરવામાં આવ્યા બાદ નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષક સૌરાષ્ટ્ર ઝોન તથા વિદ્યુત નિરીક્ષક ભાવનગરના તપાસ અહેવાલ મુજબ ટાંકા પાસે દિવાલ પર લગાડેલ એલટી ડીસ્ટ્રીબ્યુશન બોક્સ તરફ જતી સર્કિટમાં કાર્યક્ષમ પી.એલ.સી.બી. લગાડેલ ન હોય તેમજ એલ.ટી. ડિસ્ટ્રીબ્યુશન બોક્સને યોગ્ય અર્થીંગ કરેલું ન હોય આ અકસ્માત થયો હોવાના રિપોર્ટના આધારે બેન્કના એ.એસ.આઇ. જીગ્નેશકુમાર ભુપતભાઈ ત્રિવેદીએ આ કામ માટે જવાબદાર મલ્ટી કેર એન્જિનિયર્સ કંપની અમદાવાદના જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ સ્થાનિક નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. નીલમબાગ પોલીસે આઈપીસી કલમ ૩૦૪ એ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Tags: bhavnagarsbi fireman death fir
Previous Post

સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા કુભણ ખાતે યોજાયો નિઃશુલ્ક હોમીયોપેથીક સારવાર કેમ્પ

Next Post

ભાવનગર-સુરત વચ્ચે ઠગ ટોળકી સક્રીય : વૃદ્ધને બેભાન કરી લૂંટી લેવાયા, ૨૪ કલાકમાં બીજો બનાવ

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

ભાવનગર-સુરત વચ્ચે ઠગ ટોળકી સક્રીય : વૃદ્ધને બેભાન કરી લૂંટી લેવાયા, ૨૪ કલાકમાં બીજો બનાવ

તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 24 હજારને પાર

તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 24 હજારને પાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.