Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજયપાલ રાજકારણમાં દખલ કરી શકે નહી: સુપ્રીમ

બંધારણીય હોદા પર બેસેલા વ્યક્તિ સરકાર કે ગઠબંધન બનાવવા પર સલાહ પણ આપી શકે નહી

aaspassdaily by aaspassdaily
2023-02-16 12:04:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં રાજયપાલોની ભૂમિકા અંગે સતત સર્જાતા જતા પ્રશ્નો વચ્ચે સુપ્રીમ કોર્ટે એક આકરા નિરીક્ષણમાં રાજયપાલોની ભૂમિકા બંધારણીય છે તેવું સ્પષ્ટ થયું. સરકારની રચના માટે રાજયપાલ સલાહ આપે તેને સંપૂર્ણ ખોટું ગણાતા સ્પષ્ટ કહ્યું હતું કે રાજયપાલ રાજનીતિમાં દાખલ કરી શકે નહી.
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારની રચના સાથે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે કરેલી રીટ અરજીની સુનાવણી સમયે સર્વોચ્ચ અદાલતે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશીયારી સંદર્ભમાં સુપ્રીમકોર્ટે આ ટીપ્પણી કરી હતી અને જણાવ્યું કે રાજયપાલ કઈ રીતે રાજકીય જોડાણ કે સરકારની રચના સહિત રાજકારણમાં દખલ કરી શકે નહી. આ પુર્વે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ એવી દલીલ કરી હતી કે રાજયમાં ઉદ્ધવ ઠાકરેએ વિપરીત વિચારધારા લોકો સાથે સરકાર બનાવી હતી જેમાં ચૂંટણીમાં શિવસેના અને ભાજપના ગઠબંધન સામે લડયા હતા તેની સાથે જ સતામાં ભાગીદારી કરી હતી પણ સુપ્રીમકોર્ટે આ ટીપ્પણીને રાજયપાલની રાજકીય સક્રીયતાના સ્વરૂપમાં લીધું હતું.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ આ સુનાવણી થઈ રહી છે. જેમાં ચીફ જસ્ટીસે પ્રશ્ન કર્યો કે રાજયપાલ કઈ રીતે રાજકીય સ્ટેન્ડ લઈ શકે! અમો ફકત એ કહેવા માંગીએ છીએ કે રાજયપાલે રાજકીય બાબતોમાં દખલ કરવી જોઈએ નહી. શિવસેનામાં બળવો કરીને ભાજપ સાથે સરકાર રચનાર એકનાથ શિંદે જૂથને વિધાનસભાના સભ્યપદેથી ગેરલાયક ઠરાવવા ઉદ્ધવ ઠાકરેએ રીટ કરી છે.

Tags: governerpoliticssupreme court of india
Previous Post

મિલ્કતોની નોંધણી માટે સ્ટેમ્પ ડયુટીના દરોમાં ઘટાડો આપવા ગુજરાત સરકારની તૈયારી

Next Post

હવન પ્રસંગે હાથીઓના હુમલામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
હવન પ્રસંગે હાથીઓના હુમલામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ

હવન પ્રસંગે હાથીઓના હુમલામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ

ફેબ્રુઆરીમાં જ ગરમીએ તોડ્યો 7 વર્ષનો રેકૉર્ડ: 40.3 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર

ફેબ્રુઆરીમાં જ ગરમીએ તોડ્યો 7 વર્ષનો રેકૉર્ડ: 40.3 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.