Friday, October 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રેલ તંત્રનું ઓપરેશન પૂર્ણ, બપોર બાદ વ્યવહાર પૂર્વવત થવા સંભવ

રેલવે અકસ્માતની તપાસ માટે કમિટી રચાઈ, આજે પણ અનેક ટ્રેનો રદ્દ કરાઈ :અકસ્માતનું કારણ જાણવા સ્થાનિક સમિતિ તપાસ કરશે

aaspassdaily by aaspassdaily
2023-02-21 12:54:11
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
 ભાવનગર રેલવે ડીવિઝનના ધોળા જંક્શન પાસે માલગાડી પાટા પરથી ખડી પડવાની ઘટનામાં આજે મંગળવારે ત્રીજા દિવસે પણ રેલ વ્યવહાર પ્રભાવિત રહ્યો હતો. જોકે, અકસ્માત બાદ નુકશાની દૂર કરવાની આજે મોટા ભાગની કામગીરી તંત્રએ પૂર્ણ કરી દીધી છે. આથી સંભવ છે કે સાંજ સુધીમાં રેલ વ્યવહાર પૂર્વવત કરવામાં આવે.
રવિવારે સાંજે માલગાડી પાટા પરથી ઉતરી ગયા બાદ એ સમયની દરેક લોકલ અને એક્સ્પ્રેસ ટ્રેન ત્રણ કલાક મોડી પ્રસ્થાન થઈ હતી પરંતુ રીપેરીંગ કામ હાથ ધરી વેગન દૂર કરવા સહિતની કાર્યવાહીના કારણે રેલ વ્યવહાર બીજા દિવસે સોમવારે અને આજે મંગળવારે પણ પ્રભાવિત રહેલ. આ કારણે હજારો યાત્રીઓ એ મુશ્કેલી અને હાડમારી વેઠી છે. દરમિયાનમાં આજે સવારે ઓપરેશન પૂર્ણ થતાં હવે પાટા રીપેરીંગ હાથ ધરાયું છે જે બપોર સુધીમાં પૂર્ણ થયે સાંજથી રેલ વ્યવહાર પૂર્વવત કરી દેવાશે તેમ તંત્ર વાહકોને જણાવેલ.
ભાવનગર રેલવેના ડીસીએમ માસુક અહેમદે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, સવારે 7.40 કલાકે અકસ્માત ગ્રસ્ત વેગન સ્થળ પરથી હટાવવાની કામગીરી પૂર્ણ થઈ છે જ્યારે પટરી મરામતનું કાર્ય આગળ ધપાવાયુ છે. તેમણે સાંજ સુધીમાં રેલ વ્યવહાર પૂર્વવત થઇ જવા આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ઘટનાનું કારણ જાણવા સ્થાનિક સ્તરેથી તપાસ કમિટી દ્વારા તપાસ હાથ ધરાનાર હોવાનું તેમણે ઉમેર્યું હતું.
Tags: bhavnagarrail vyavhara
Previous Post

આજે માતૃભાષા દિવસ :ભાવનગરમાં અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે ૩૬૫ દિવસ ઉજવાય છે માતૃભાષા દિવસ 

Next Post

હજારથી વધુ વિદ્યાર્થીઓની સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ મેદાન માર્યું

aaspassdaily

aaspassdaily

Related News

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક
આંતરરાષ્ટ્રીય

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક

October 16, 2025
માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,
આંતરરાષ્ટ્રીય

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,

October 16, 2025
આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો  ASIનો આક્ષેપ
તાજા સમાચાર

આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો ASIનો આક્ષેપ

October 16, 2025
Next Post
હજારથી વધુ વિદ્યાર્થીઓની સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ મેદાન માર્યું

હજારથી વધુ વિદ્યાર્થીઓની સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ મેદાન માર્યું

માતૃભાષા પર્વના આયોજન નિમિત્તે બાળ સાહિત્યના પુસ્તકોનું વિમોચન

માતૃભાષા પર્વના આયોજન નિમિત્તે બાળ સાહિત્યના પુસ્તકોનું વિમોચન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.