Tuesday, January 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

PM પૂર્વોત્તરના પ્રવાસે

3 રાજ્યોના શપથ ગ્રહણ સમારોહમાં થશે સામેલ

aaspassdaily by aaspassdaily
2023-03-07 10:35:36
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

PM મોદી મંગળવારના દિવસે પૂર્વોત્તર ભારતની બે દિવસની યાત્રા પર જવાના છે. આ સમયે તે ત્રણ રાજ્યોમાં બનેલી નવી સરકારોના શપથ ગ્રહણ સમારોહમાં શામેલ થશે. મહત્વનું છે કે ભાજપ ગઠબંધનની સરકાર મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં વાપસી કરશે.

આસામના સ્વાસ્થ્ય મંત્રી કેશવ મહંતે જણાવ્યું કે મંત્રી મંડળની બેઠક કરવામાં આવશે. ત્યાર બાદ PM મોદી મંગળવારની સવારે મેઘાલય માટે રવાના થશે. એનપીપીની આગેવાની વાળી મેઘાલય લોકતાંત્રિક ગઠબંધનને રાજ્યમાં ફરી સરકાર ગઠનનો દાવો કર્યો છે. આ ગઠબંધનની આગેવાની કોનરાડ સંગમા છે અને તેમની પાસે 32 ધારાસભ્યનું સમર્થન છે. જણાવી દઈએ કે અહીં ભાજપ આ ગઠબંધનનો ભાગ અને રાજ્યમાં ફરી સરકાર બનાવવાનો દાવો કરી ચુકી છે. ત્યાં જ ભાજપ પાસે એક મંત્રિપદ પણ આવશે.
મહંતના જણાવ્યા અનુસાર મેઘાલયમાં શપશ ગ્રહણ સમારોહમાં ભાગ લીધા બાદ PM મોદી નાગાલેન્ડની રાજધાની કોહિમા માટે રવાના થશે. આ સમયે રાજ્યમાં એનડીપીપી અને ભાજપ ગઠબંધન વાળી નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં શામેલ થશે. નાગાલેન્ડમાં એનડીપીપી અને ભાજપને કુલ 60માંથી 37 સીટો મળી છે.

મહંત અનુસાર PM મોદી કાલે સાંજે પાંચ વાગ્યે ગુવાહાટી પરત ફરશે અને તે પોણા સાત વાગ્યે રાજ્ય અતિથિ ગૃહમાં આસામ મંત્રિમંડળ સાથે બંઠકમાં ભાગ લેશે. ત્યાર બાદ PM મોદી બુધવારે ત્રિપુરા પહોંચશે. ત્યાં તે માનિક સાહા સરકારના શપશ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે. શપથ ગ્રહણ સમારોહના પુરા થયા બાદ PM મોદી દિલ્હી પરત ફરશે. ત્રિપુરામાં સાહાને ભાજપ ધારાસભ્યના નેતા જાહેર કરવામાં આવ્યા છે.

Previous Post

કાયમ સત્તામાં નહીં રહે ભાજપઃ રાહુલ ગાંધી

Next Post

હજુ 24 કલાક અતિ ભારે! માવઠું મુસીબત બનીને ત્રાટકશે

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી
તાજા સમાચાર

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી

January 19, 2026
ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯
તાજા સમાચાર

ચાંદીનો ભાવ વધીને ત્રણ લાખની પાર : સોનાના ભાવમાં પણ ઉછાળો

January 19, 2026
ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ

January 19, 2026
Next Post
હજુ 24 કલાક અતિ ભારે! માવઠું મુસીબત બનીને ત્રાટકશે

હજુ 24 કલાક અતિ ભારે! માવઠું મુસીબત બનીને ત્રાટકશે

ભાવનગરના દિવ્યાંગ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ઇજિપ્તમાં ભારતનો ડંકો વગાડ્યો

ભાવનગરના દિવ્યાંગ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ઇજિપ્તમાં ભારતનો ડંકો વગાડ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.