Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

3 સ્તરીય સ્વાસ્થ્ય સુરક્ષા: ચારધામ યાત્રીઓને ડ્રોનથી દવા પહોંચાડશે

સ્વાસ્થ્ય સહાયતા અને ઈમરજન્સી મેનેજમેન્ટ માળખાગત ઢાંચાને તૈયાર કરી રહી છે સરકાર

aaspassdaily by aaspassdaily
2023-03-07 11:18:34
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચારધામ યાત્રીઓને મોટી ભેટ આપી છે. મોદી સરકાર ચારધાન જતા શ્રદ્ધાળુઓ માટે 3 સ્તરીય સ્વાસ્થ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવશે. તેમાં લાઈફ સપોર્ટ અને ઈમરજન્સી પરિવહન માટે ચાર ધામ રાજમાર્ગ પર એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવામાં આવશે. યાત્રાના સમય દરમિયાન સ્વાસ્થ્ય સેવા આપવા માટે પીજી સ્ટૂડેન્ટ્સને તૈનાત કરવામાં આવશે. સાથે જ એઈમ્સ ઋષિકેશ, દૂન અને શ્રીનગર મેડિકલ કોલેજોથી રેફરલ સહાયતાની સાથે તીર્થયાત્રીઓ માટે ઈમરજન્સી દવાઓ ડ્રોન દ્વારા આપવામાં આવશે.
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશના ચાર ધામા યાત્રા પર જનારા તીર્થયાત્રીઓ માટે એક મજબૂત સ્વાસ્થ્ય સહાયતા અને ઈમરજન્સી મેનેજમેન્ટ માળખાગત ઢાંચાને તૈયાર કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે ઉત્તરાખંડના સ્વાસ્થ્ય મંત્રી ડો. ધન સિંહ રાવત સાથે મુલાકાત બાદ મદદનો ભરોસો આપ્યો હતો. એમ્બ્યુલન્સની વ્યવસ્થા, દવાની સપ્લાઈની સાથે મેડિકલ પ્રોફેશનલની તૈનાતી માટે ચર્ચા થઈ. આ ઉપરાંત યાત્રાના ઊંચા વિસ્તારમાં ઈમરજન્સી દવાઓ સપ્લાઈ કરાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.

હાલમાં જ ઉત્તર પૂર્વી વિસ્તારમાં કોવિડ 19 રસીના પરિવહન માટે ડ્રોનનું સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આવી જ રીતે હવે ડ્રોનથી દવાઓ પણ મોકલવામાં આવશે. હકીકતમાં જોઈએ તો, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ગઢવાલ હિમાલયમાં 10,000 ફુટથી ઉપર આવેલ છે. હાલમાં જ એઈમ્સ-ઋષિકેસે દવાઓ આપવા અને લેવા માટે ડ્રોન સેવા શરુ કરી છે.

Previous Post

ઈનોવેશનના મામલે ભારતનું પેશન લેવલ ઘણું ઊંચું – બિલ ગેટ્સ

Next Post

સુરત રેલવે સ્ટેશન પર કથિત રીતે લગાવવામાં આવેલા સાઈનબોર્ડે મચાવ્યો હોબાળો

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
સુરત રેલવે સ્ટેશન પર કથિત રીતે લગાવવામાં આવેલા સાઈનબોર્ડે મચાવ્યો હોબાળો

સુરત રેલવે સ્ટેશન પર કથિત રીતે લગાવવામાં આવેલા સાઈનબોર્ડે મચાવ્યો હોબાળો

રસી અભિયાનના પરિણામે ગુજરાત આજે કોરોના સામે સુરક્ષિત

રસી અભિયાનના પરિણામે ગુજરાત આજે કોરોના સામે સુરક્ષિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.