Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

માવઠાની આગાહી વચ્ચે વાદળીયુ વાતાવરણ

રાત્રીનુ તાપમાન વધીને ૨૪.૪ ડિગ્રીએ પહોચ્યુ, વાતાવરણમાં ૪૩% ભેજના કારણે બફારો વધ્યો

aaspassdaily by aaspassdaily
2023-03-15 14:01:23
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૧૫
ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી પલટાયેલા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે જ્યારે આજે સવારથી શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ અને બપોર સુધી હજુ સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. દરમિયાન રાત્રિના તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થવા પામ્યો છે અને લઘુત્તમ તાપમાન 24.4 ડિગ્રીએ પહોંચી ગયુ છે જેમ અને સરેરાશ ભેજનું પ્રમાણ 43% રહેતા બફારાનુ પ્રમાણ વધવા પામ્યુ છે.


ઉનાળાની સિઝનના પ્રારંભ સાથે જ સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભાવનગર શહેર જિલ્લામાં વાતાવરણ પલટાયુ છે. અને હવામાન વિભાગ દ્વારા કમોસમી માવઠાની આગાહીઓ પણ કરવામાં આવી છે. જેના પગલે બે દિવસ પૂર્વે જિલ્લાના મહુવા અને જેસર પંથકમાં કમોસમી માવઠા પડ્યા હતા. દરમિયાન આવતીકાલથી બે દિવસ માટે ફરીથી વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે અને માવઠાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી માવઠાની આગાહીના પગલે આજે બુધવારે સવારથી જ ભાવનગર શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને બપોર સુધી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. ફરીથી કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે. જોકે અગાઉ ફૂકાયેલા પવન અને વરસાદના કારણે કેરી તથા ઘઉના પાકને ખેડૂતોને ભારે નુકશાન થયુ છે.

Previous Post

બગદાણા નજીક માતલપર ગામે દીપડો પાજરે પુરાયો

Next Post

ભારતમાં વિદેશી વકીલો પણ નોંધણી-પ્રેકટિસ કરી શકશે, હાજરી નહીં આપી શકે પરંતુ સલાહ-સૂચન કરી શકશે

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
તાજા સમાચાર

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

April 24, 2025
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી
તાજા સમાચાર

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

March 13, 2025
સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ
તાજા સમાચાર

સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ

March 13, 2025
Next Post
ભારતમાં વિદેશી વકીલો પણ નોંધણી-પ્રેકટિસ કરી શકશે, હાજરી નહીં આપી શકે પરંતુ સલાહ-સૂચન કરી શકશે

ભારતમાં વિદેશી વકીલો પણ નોંધણી-પ્રેકટિસ કરી શકશે, હાજરી નહીં આપી શકે પરંતુ સલાહ-સૂચન કરી શકશે

Bhagyashree Mote: આ પ્રખ્યાત અભિનેત્રી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, બહેનનું અચાનક અવસાન…

Bhagyashree Mote: આ પ્રખ્યાત અભિનેત્રી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, બહેનનું અચાનક અવસાન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.