Wednesday, January 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં કોવિડ-19 કેસોનો ઉછાળો: H3N2ના વધતા જતા કેસોને જોતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં

aaspassdaily by aaspassdaily
2023-03-16 17:50:51
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. 15 માર્ચે રાજ્યમાં કોરોનાના 90 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે. કોવિડ અને H3N2ના વધતા જતા કેસોને જોતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે.

ગુજરાતના વડોદરામાં H3N2થી એક મહિલાનું મોત થયું છે. 15 માર્ચે રાજ્યભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયો હતો. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 300ને વટાવી ગઈ છે. તેમાં પણ અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 149 જેટલી છે. ગઈકાલે જ 49 કેસ અમદાવાદમાં જ નોંધાયા હતા.

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો ચેપ વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 નવા દર્દીઓમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ H3N2 વાયરસનો ચેપ પણ સામે આવ્યો છે. બે દિવસ પહેલા વડોદરામાં એક મહિલાનું મોત થયું હતું. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અંતિમ રિપોર્ટ આવવાનો બાકી છે. ત્યાર બાદ જ કહી શકાશે કે મોતનું કારણ શું છે. અગાઉ મહિલાના ઈન્ફલ્યુએન્ઝા વાયરસના ચેપની પુષ્ટિ થઈ હતી.

નવા કેસના કારણે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 336 થઈ ગઈ છે. જેમાંથી પાંચ વેન્ટિલેટર પર છે. 331ની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 11047 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1154 લોકોને કોરોનાની રસી પણ મળી છે. એક દિવસ પહેલા સુધી રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 286 હતી. એક અનુમાન મુજબ, છેલ્લા છ મહિનામાં કોરોના કેસમાં આ મોટો વધારો છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે હવામાનમાં ફેરફાર અને કમોસમી વરસાદને કારણે કોરોના અને H3N2ના કેસમાં વધુ વધારો થઈ શકે છે.

Previous Post

મહિલાઓ માટે ખાસ / આ લોકો માટે 8 કલાકની ઊંઘ પૂરતી નથી, જાણો ક્યારે પડે છે વધુ ઊંઘવાની જરૂર

Next Post

વડોદરામાં શંકાસ્પદ કોરોના દર્દીનું મોત

aaspassdaily

aaspassdaily

Related News

અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાથી SC ST એક્ટ હેઠળ ગુનો બનતો નથી : સુપ્રીમ કોર્ટ
તાજા સમાચાર

અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાથી SC ST એક્ટ હેઠળ ગુનો બનતો નથી : સુપ્રીમ કોર્ટ

January 20, 2026
ઈરાન હુમલો કરશે તો ઈઝરાયેલની વળતો હુમલો કરવા ચેતવણી
આંતરરાષ્ટ્રીય

ઈરાન હુમલો કરશે તો ઈઝરાયેલની વળતો હુમલો કરવા ચેતવણી

January 20, 2026
રશિયામાં હિમવર્ષાએ ૩૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો : ૧૩ ફૂટ બરફ પડતા જનજીવન ખોરવાયું
આંતરરાષ્ટ્રીય

રશિયામાં હિમવર્ષાએ ૩૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો : ૧૩ ફૂટ બરફ પડતા જનજીવન ખોરવાયું

January 20, 2026
Next Post
વડોદરામાં શંકાસ્પદ કોરોના દર્દીનું મોત

વડોદરામાં શંકાસ્પદ કોરોના દર્દીનું મોત

મધ્યપ્રદેશમાં H3N2 વાયરસની એન્ટ્રી: ભારતભરમાં અંદાજે 500 કેસ

મધ્યપ્રદેશમાં H3N2 વાયરસની એન્ટ્રી: ભારતભરમાં અંદાજે 500 કેસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.