Tuesday, July 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

IASના દાદા-દાદીએ આત્મહત્યા કરી

દીકરાઓ પાસે કરોડોની સંપત્તિ, પણ અમને આપવા બે રોટલી નથી: સુસાઈડ નોટના આધારે પોલીસે ચાર લોકો સામે કેસ નોંધ્યો

cradmin by cradmin
2023-03-31 12:47:51
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

હરિયાણાના ચરખી દાદરીમાં IAS અધિકારીના દાદા- દાદીએ કથિત રીતે પરિવારથી કંટાળી આત્મહત્યા કરી લીધી. પોલીસ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર વૃદ્ધ દંપતીએ આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી જે મરતા પહેલા પોલીસને સોંપી હતી. એ સુસાઇડ નોટમાં લખ્યું છે કે મારા પુત્રો પાસે 30 કરોડની સંપત્તિ છે, જ્યારે અમારી પાસે ખાવા માટે રોટલી પણ નથી. મહત્વનું છે કે સુસાઈડ નોટના આધારે પોલીસે ગુરુવારે પરિવારના ચાર સભ્યો પુત્ર, બે પુત્રવધૂ અને ભત્રીજા સામે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ મૂળ ગોપીના રહેવાસી જગદીશ ચંદ્ર અને ભગલી દેવી તેમના પુત્ર વિરેન્દ્ર જે બધડામાં રહેતા હતા. સાથે જ વીરેન્દ્ર આર્યનો પુત્ર વિવેક આર્ય 2021માં IAS બન્યો અને તેને હરિયાણા કેડર મળ્યો હતો. આ સાથે જ પોલીસે જાણકારી આપી છે કે જગદીશ ચંદ્ર અને તેની પત્ની ભાગલી દેવીએ બુધવારે રાત્રે ઘરે ઝેરી પદાર્થ ગળી લીધો હતો અને એ સાથે જ જગદીશ ચંદ્રાએ પોલીસ કંટ્રોલ રૂમમાં અડધી રાત્રે 2.30 વાગ્યે ઝેર ગળી ગયાની માહિતી આપી હતી. આ પછી ERV 151 ઘટનાસ્થળે પહોંચી હતી અને બાધડા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી.
-જગદીશચંદ્રએ મરતા પહેલા સુસાઈડ નોટ પોલીસને આપી હતી. પોલીસ ઘટના સ્થળે પંહોચી બાદ હાલત વધુ બગડતાં વૃદ્ધ દંપતીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા અનેથી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જો કે ત્યાં પંહોચતા ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. સુસાઈડ નોટમાં જગદીશચંદ્રએ લખ્યું છે કે હું જગદીશચંદ્ર આર્ય તમને મારું દુ:ખ સાંભળાવું છું. મારા પુત્રો પાસે બધડામાં 30 કરોડની સંપત્તિ છે પણ તેમની પાસે મને આપવા માટે બે રોટલી નથી. હું મારા નાના પુત્ર સાથે રહેતો હતો. તેમનું 6 વર્ષ પહેલા અવસાન થયું. કેટલાક દિવસો સુધી તેની પત્નીએ તેને રોટલી આપી પણ એ પછી તે ખોટો ધંધો કરવા લાગી અને મારા ભત્રીજાને સાથે ભેળવી લીધો. જ્યારે મેં આનો વિરોધ કર્યો તો તેને આ ન ગમી, હું મારા રહેતા ખોટું કામ ન થવા દેત એટલા માટે એમને મને મારીને ઘરની બહાર કાઢી મૂક્યો,
હું બે વર્ષ વૃદ્ધાશ્રમમાં રહ્યો અને જ્યારે હું પાછો આવ્યો ત્યારે તેઓએ ઘરને તાળું મારી દીધું. આ સમય દરમિયાન મારી પત્નીને લકવો થયો અને અમે અમારા બીજા પુત્ર સાથે રહેવા લાગ્યા. હવે તેઓએ પણ રાખવાની ના પાડી અને મને ખાવા માટે બે દિવસના વાસી લોટની રોટલી અને ખરાબ દહીં આપવાનું શરૂ કર્યું. કેટલા દિવસ સુધી આ ઝેર ખાઈ શકું એટલે મેં સલ્ફાસની ગોળી ખાધી. મારા મૃત્યુનું કારણ મારી બે પુત્રવધૂ, એક પુત્ર અને એક ભત્રીજો છે. આ ચારેય એ મારા પર જેટલો જુલમ કર્યો તેટલો જુલમ કોઈ બાળકે પોતાના માતા-પિતા સાથે ન કરવો જોઈએ. સરકાર અને સમાજે તેમને સજા કરવી જોઈએ. તો જ મારા આત્માને શાંતિ મળશે. મારી પાસે બેંકમાં બે ફિક્સ ડિપોઝીટ છે અને બધડામાં એક દુકાન છે, તે આર્ય સમાજ બધડાને આપવામાં આવે..
કેસના તપાસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસ ગુરુવારે સવારે હોસ્પિટલ પહોંચી અને જરૂરી કાર્યવાહી પૂરી કરી. બંને વૃદ્ધ દંપતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુસાઇડ નોટના આધારે પોલીસે પરિવારના ચાર સભ્યો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધ્યો છે.

Previous Post

ઈન્દોરઃ મંદિર દૂર્ઘટનામાં 35ના મોત, જેમાં 11 કચ્છનાં

Next Post

વડોદરામાં હવે બુલડોઝર ચાલશે: આખી રાત પોલીસ દરોડા, 22 ઝબ્બે

cradmin

cradmin

Related News

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ
તાજા સમાચાર

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ

July 7, 2025
ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત

July 7, 2025
Next Post
વડોદરામાં હવે બુલડોઝર ચાલશે: આખી રાત પોલીસ દરોડા, 22 ઝબ્બે

વડોદરામાં હવે બુલડોઝર ચાલશે: આખી રાત પોલીસ દરોડા, 22 ઝબ્બે

પાકિસ્તાનમાં હિન્દુ તબીબની હત્યા

પાકિસ્તાનમાં હિન્દુ તબીબની હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.