Friday, December 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં દુર્ઘટના: બસમાં લાગી ભીષણ આગ, 25 લોકોના મોત

વિદર્ભ ટ્રાવેલ્સની ખાનગી બસ નાગપુરથી પૂણે જઈ રહી હતી

aaspassdaily by aaspassdaily
2023-07-01 10:19:19
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે દર્દનાક અકસ્માત સર્જાયો હતો. નાગપુરથી પૂણે જઈ રહેલી બસને બુલઢાના સિંદખેડમાં અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ બસમાં આગ લાગી હતી. બસમાં આગ લાગવાથી 25થી વધુ લોકોના મોત થયા છે. બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા.. ઘાયલ થયેલા લોકોને બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ-પ્રશાસન દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
વિદર્ભ ટ્રાવેલ્સની ખાનગી બસ નાગપુરથી પૂણે જઈ રહી હતી. સિંદખેડમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પરથી પસાર થતી વખતે બસ લપસી ગઈ અને પછી પલટી ગઈ. બસમાં ભીષણ આગ લાગી હતી. મુસાફરોની બૂમો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. લોકોએ આ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ડ્રાઈવર, કંડક્ટર સહિત આઠ મુસાફરોને સલામત રીતે બચાવી લીધા હતા.

Previous Post

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા, જળબંબાકાર

Next Post

‘ગોલ્ડન આર્મ’નો જાદુ બતાવતા નીરજ ચોપરાએ કબજે કર્યો ગોલ્ડ મેડલ

aaspassdaily

aaspassdaily

Related News

ચાર ધામ યાત્રા સહિત પ્રવાસ મોંધો થશે,નવા વર્ષથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા સહિત પ્રવાસ માટે ગ્રીન સેસ વસુલાશે
તાજા સમાચાર

ચાર ધામ યાત્રા સહિત પ્રવાસ મોંધો થશે,નવા વર્ષથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા સહિત પ્રવાસ માટે ગ્રીન સેસ વસુલાશે

December 19, 2025
સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર પદ્મ ભૂષણ રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
તાજા સમાચાર

સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર પદ્મ ભૂષણ રામ સુતારનું 100 વર્ષની વયે નિધન

December 18, 2025
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત બાદ વાહનમાં આગ લાગતા ત્રણ જીવતા ભુંજાયા
તાજા સમાચાર

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત બાદ વાહનમાં આગ લાગતા ત્રણ જીવતા ભુંજાયા

December 17, 2025
Next Post
‘ગોલ્ડન આર્મ’નો જાદુ બતાવતા નીરજ ચોપરાએ કબજે કર્યો ગોલ્ડ મેડલ

‘ગોલ્ડન આર્મ’નો જાદુ બતાવતા નીરજ ચોપરાએ કબજે કર્યો ગોલ્ડ મેડલ

લોકસભામાં સાંસદોના વકતવ્ય 22 ભાષામાં સાંભળી  શકાશે

લોકસભામાં સાંસદોના વકતવ્ય 22 ભાષામાં સાંભળી શકાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.