Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

માયાવતીએ UCCને સમર્થન આપ્યું પણ, ભાજપને સાથ આપવા શરતો મૂકી

ઉત્તરાખંડની ભાજપ સરકાર રાજ્યમાં સમાન નાગરિક સહિતા માટે ડ્રાફ્ટ તૈયાર કરી

aaspassdaily by aaspassdaily
2023-07-03 11:12:19
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ રવિવારે યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે એનાથી દેશ મજબૂત થશે અને પરસ્પર ભાઈચારો વધશે. એમણે કહ્યું કે એમની પાર્ટી સમાન નાગરિકધારાની વિરુદ્ધ નથી, પરંતુ એને લાગુ કરવાની ભાજપની રીતરસમો સાથે સંમત નથી.
માયાવતીએ કહ્યું કે ભારતમાં જુદા જુદા ધર્મોમાં માનનારા લોકો રહે છે. તેમનાં પોતપોતાનાં રીત-રિવાજો અને રહેણી-કરણી છે, જેને નજરઅંદાજ ન કરી શકાય. પરંતુ, બીજી બાજુ જોઈએ તો દેશમાં UCC લાગુ થાય તો દેશ મજબૂત બનશે. સાથે જ, લોકોમાં ભાઈચારાની ભાવના પણ જન્મશે. અમારી પાર્ટી એની વિરોધી નથી, પણ એને લાગુ કરવાની ભાજપની રીતરસમો સાથે સંમત નથી.એમણે કહ્યું કે બંધારણની કલમ 44માં UCC લાગુ કરવા માટે તો વર્ણન છે પણ તેને લાદવા માટે નહીં. તેના માટે જાગરૂકતા અને આમ-સંમતિ ઊભી થવી જ શ્રોષ્ઠ હશે. માયાવતીએ કહ્યું કે UCCના મુદ્દે પોલિટિક્સ કરવું યોગ્ય નથી. જો ભાજપ તેને યોગ્ય રીતે લાવશે તો અમે સાથે છીએ, નહીંતર અમે તેનો વિરોધ કરીશું. માયાવતીએ કહ્યું કે તેને લાગુ કરવામાં ભાજપનું સંકીર્ણ રાજકારણ વધારે જોવા મળે છે. એમાં ધાર્મિક પક્ષપાત ન થવો જોઈએ.
માયાવતીએ આગળ જણાવ્યું કે આ સમયે UCC કરતાં વધારે તો સરકારે માંઘવારી, ગરીબી, બેરોજગારી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની જરૂરિયાતોના આધારે દેશવાસીઓનું દુઃખ વહેંચવા સંસાધનો અને ઊર્જો ખર્ચવાં જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ભાજપની કટ્ટર ટિકાકાર આમ આદમી પાર્ટી પણ સમાન નાગરિક સહિતાને શરતી સમર્થન આપી ચૂકી છે. જોકે તેણે પણ આ મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યાં હતાં. ઉત્તરાખંડની ભાજપ સરકાર રાજ્યમાં સમાન નાગરિક સહિતા માટે ડ્રાફ્ટ તૈયાર કરી ચૂકી છે અને તે જલદી જ તેને અમલમાં મૂકવા માટે તૈયાર કરી રહી છે.

Previous Post

પ્રધાનમંત્રી આવાસ ઉપર સંદિગ્ધ ડ્રોન ઊડતાં હડકંપ

Next Post

ભૂજની ભાગોળે સેડાતા રોડ પરથી બે યુવકના મૃતદેહ મળતાં ચકચાર

aaspassdaily

aaspassdaily

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

April 10, 2026
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

નૅશનલ હાઇવે પર આજથી કેશલેસ ટોલ સિસ્ટમ અમલી

April 10, 2026
ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી
તાજા સમાચાર

ઇસરોએ ગગનયાન માટે બીજું ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

April 10, 2026
Next Post
ભૂજની ભાગોળે સેડાતા રોડ પરથી બે યુવકના મૃતદેહ મળતાં ચકચાર

ભૂજની ભાગોળે સેડાતા રોડ પરથી બે યુવકના મૃતદેહ મળતાં ચકચાર

કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ વધ્યું

કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ વધ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.