Friday, September 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

પીએમ મોદી ચાર રાજ્યોના પ્રવાસે

aaspassdaily by aaspassdaily
2023-07-05 10:47:46
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7-8 જુલાઈએ ચાર રાજ્યોના પ્રવાસે હશે. આ દરમિયાન પીએમ મોદી 36 કલાકની અંદર ચાર રાજ્યોના પાંચ શહેરોમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. આ દરમિયાન વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડવાથી લઈને ઘણી વિકાસ પરિયોજનાની આધારશીલા રાખશે. પીએમ મોદી બે દિવસીય પ્રવાસ દરમિયાન ચાર રાજ્યોના પાંચ શહેરો રાયપુર, ગોરખપુર, વારાણસી, વારંગલ અને બીકાનેરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન 50,000 કરોડ રૂપિયાની લગભગ 50 પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
પીએમ મોદી સૌથી પહેલા સાત જુલાઈએ દિલ્હીથી રાયપુરનો પ્રવાસ કરશે, જ્યાં તેઓ ઘણી પરિયોજનાઓની આધારશીલા રાખશે. આ દરમિયાન રાયપુર-વિશાખાપટ્ટનમ કોરિડોરની છ લેન પરિયોજનાની આધારશીલા રાખવામાં આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી એક જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ પીએમ મોદી ગોરખપુર જશે. જ્યાં દીતા પ્રેસના એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. તેઓ ગોરખપુર રેલવે સ્ટેશનના પુનર્વિકાસની આધારશીલા રાખશે.
પીએમ મોદી ગોરખપુરથી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે, જ્યાં ઘણી મુખ્ય પરિયોજનાની આધારશીલા રાખશે. પીએમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શનને સોન નગરથી જોડનાર કોરિડોરને પણ જનતાને સમર્પિત કરશે. તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ-56 (વારાણસી-જૌનપુર) ના ચાર લેનને પહોડો કરવાની યોજનાની આધારશિલા રાખશે. આ સાથે મણિકર્ણિકા ઘાટ અને હરિશચંદ્ર ઘાટના રિનોવેશન કામની આધારશિલા રાખશે.
પીએમ મોદી આઠ જુલાઈએ વારાણસીથી સીધા તેલંગણાના વારંગલ પહોંચશે, જ્યાં તેઓ નાગપુર-વિજયવાડા કોરિડોર સહિત ઘણી પરિયોજનાની આધારશિલા રાખશે. પીએમ એનએચ-563ના કરીમનગર-વારંગલ સેક્શનની પણ આધારશિલા રાખશે. તેઓ વારંગલમાં એક જનસભાને સંબોધિત કરશે. પીએમ મોદી વારંગલથી રાજસ્થાનના બીકાનેરનો પ્રવાસ કરશે. જ્યાં અનેક યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેઓ અમૃતસર જામનગર એક્સપ્રેસવે પણ જનતાને સમર્પિત કરશે.

Previous Post

ભારતીય ફૂટબોલ ટીમે નવમી વખત SAFF ચેમ્પિયન

Next Post

ગુજરાતને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટ

aaspassdaily

aaspassdaily

Related News

રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી
તાજા સમાચાર

રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી

September 18, 2025
ઉત્તરાખંડના ચમોલીમાં મોડી રાત્રે આભ ફાટતાં 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ
તાજા સમાચાર

ઉત્તરાખંડના ચમોલીમાં મોડી રાત્રે આભ ફાટતાં 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ

September 18, 2025
ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર વહેલા પૂર્ણ કરવા નિર્ણય
તાજા સમાચાર

ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર વહેલા પૂર્ણ કરવા નિર્ણય

September 17, 2025
Next Post
ગુજરાતને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટ

ગુજરાતને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટ

7 થી 9મી જુલાઇ અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા

ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજનાની મુદતમાં વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.